News Updates
NATIONAL

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા, 150 કિલો ઘી સીઝ કરાયું

Spread the love

વડોદરાના (Vadodara) મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી.

વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે (Health Department) દરોડા પાડ્યા હતા. વડોદરાના મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી. અહીં સસ્તાદરે વનસ્પતિ ઘીનું વેચાણ થતુ હોવાની શંકાના આધારે આરોગ્ય વિભાગે તપાસ કરી છે. દુકાનમાંથી ઘીના (ghee) સેમ્પલ લઈને 10 ડબ્બા સીઝ કર્યા છે. અંદાજે 150 કિલો જેટલું વનસ્પતિ ઘી સીઝ કરવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગને માહિતી મળ હતી કે આ વેપારી સસ્તા ભાવે ઘી વેચતા હતા. કિલોના રુપિયા 30 ઓછા લઇને ઘી વેચવામાં આવતુ હતુ. જેથી આરોગ્ય વિભાગે કનૈયાલાલ રામજીભાઈ ગાંધી દુકાનમાં તપાસ હાથ ધરી હતી.


Spread the love

Related posts

મોદી પહોંચ્યા શિરડી, સાંઈ મંદિરમાં પૂજા કરી:7500 કરોડની યોજનાઓનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- પહેલા ભ્રષ્ટાચારના આંકડા હતા, હવે વિકાસ થઈ રહ્યો છે

Team News Updates

કોલ્હાપુરમાં ઔરંગઝેબ અંગે પોસ્ટને લઈને હિંસક અથડામણ:હિન્દુ સંગઠનોના વિરોધ પછી પથ્થરો થયો; પોલીસે લાઠીચાર્જ કર્યો

Team News Updates

દમણના દરિયાકિનારે જોવા મળ્યા બેદરકારીના દ્રશ્યો, મોટી સંખ્યામાં પ્રવાસીઓ દેખાયા, જૂઓ Photos

Team News Updates