News Updates
NATIONAL

વિશ્વનો દર 5મો ડાયબિટીસ પેશન્ટ ભારતીય:કારણ માત્ર શુગર નહીં; શું નેચરલ સ્વીટનર્સ છે એનો યોગ્ય વિકલ્પ?

Spread the love

વિશ્વના 40 કરોડ ડાયાબિટીસ કેસોમાંથી 8 કરોડ તો માત્ર ભારતમાં જ છે. એનાથી બચવા માટે લોકો શુગર ખાવાની ઓછું કરી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. આ સ્વીટનર્સ પર વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ ચિંતા વ્યક્ત કરી છે. જાણવું જરૂરી છે કે શું છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ? એનું માર્કેટ કેટલું મોટું છે? એને લઈને WHOએ રિપોર્ટમાં શું કહ્યું છે? 


Spread the love

Related posts

NASAએ મિશન Psycheને રાખ્યું મુલતવી, ખજાનાથી ભરેલા ગ્રહ પર જવા બનાવ્યો હતો પ્લાન, જાણો કારણ

Team News Updates

દેશના લોકપ્રિય મરાઠી રાજા, શિવાજી જયંતિ નિમિત્તે શિવનેરી કિલ્લાથી લઈને દિલ્હી સુધી કાર્યક્રમોનું આયોજન

Team News Updates

તબિયત લથડી…RBI ગવર્નર શક્તિકાંત દાસની ,ચેન્નાઈની એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ

Team News Updates