News Updates
NATIONAL

વિશ્વનો દર 5મો ડાયબિટીસ પેશન્ટ ભારતીય:કારણ માત્ર શુગર નહીં; શું નેચરલ સ્વીટનર્સ છે એનો યોગ્ય વિકલ્પ?

Spread the love

વિશ્વના 40 કરોડ ડાયાબિટીસ કેસોમાંથી 8 કરોડ તો માત્ર ભારતમાં જ છે. એનાથી બચવા માટે લોકો શુગર ખાવાની ઓછું કરી આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે. આ સ્વીટનર્સ પર વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)એ ચિંતા વ્યક્ત કરી છે. જાણવું જરૂરી છે કે શું છે આર્ટિફિશિયલ સ્વીટનર્સ? એનું માર્કેટ કેટલું મોટું છે? એને લઈને WHOએ રિપોર્ટમાં શું કહ્યું છે? 


Spread the love

Related posts

જો તમે લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માંગતા હોય તો આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

Team News Updates

મોદીએ કહ્યું- યોગ વૈશ્વિક આંદોલન બની ગયું છે, યોગ દરેકને જોડે છે અને જે જોડે છે તે ભારત છે; રાજનાથસિંહે INS વિક્રાંત પર યોગ કર્યા

Team News Updates

જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં પૂજા ચાલુ રહેશે:અલાહાબાદ હાઈકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી; 31 જાન્યુઆરીએ પૂજા શરૂ થઈ હતી

Team News Updates