News Updates
AHMEDABADGUJARAT

વિસાવદર ના ઇશ્વરિયા ગામે ઝાંઝેશ્રીનદી માં ધોડા પુર

Spread the love

વિસાવદર તાલુકાના ઇશ્વરિયા ( માંડાવડ ) ગામે મેધ રાજાનું ઝાણે રોદ્ર સ્વરૂપ સતત બે દિવસ થયા મેધરાજા ધમરોળતા ઝાંજેશ્રી નદી જાણે ગાંડીતુર બની છે. અને જે હાલ નવા પુલ બનેલ હોય તેની ઉપર થી પાણી વહી રહ્યું છે.

આજરોજ તારીખ ૧/૭/૨૦૨૩ ના રોજ વહેલી સવારથી ઝાંઝેશ્રી નદી માં ભારે પાણી આવતા પુલ ઉપરથી અવર જવર પણ બંધ થઈ ગઈ છે આતકે ગ્રામ જાનો બહોળી સંખ્યામાં પુર જોવા એકઠા થયેલ અને લોક મુખે તરહ તરહ ની ચર્ચા થઈ રહી છે.

આવું પુર ૧૯૮૨ – ૮૩ ના વાવાઝોડાં માં આવેલ છે. ત્યાર પછી આવું પુર ક્યારેય જોવા મળેલ નથી નીચાણ વાળા વિસ્તાર ના લોકો પણ ડર ના મારે સલામત સ્થળે જવા તૈયાર થયેલ છે. આ લખાય ત્યારે વરસાદ અવરિત ચાલુહોય અને ખેડૂત પણ ચિંતિત છે. કારણ કે વાવેલ પક પણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

(વિસાવદર )


Spread the love

Related posts

ધાર્મિક દૃષ્ટિએ ડિસેમ્બર મહિનો ખૂબ જ ખાસ:આ મહિનામાં ઉજવાશે ગીતા જયંતિ અને દત્તાત્રેય પૂર્ણિમા જેવા મોટા તહેવારો, જાણો આ તહેવારો પર કયા-કયા શુભ કાર્યો કરવા

Team News Updates

DNA ટેસ્ટ કેવી રીતે થાય છે DNA એટલે શું ? ટેસ્ટના રિપોર્ટમાં  કેમ વાર લાગે છે

Team News Updates

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરા, અનુસ્નાતક વિભાગ સમાજશાસ્ત્ર દ્વારા ” બાળ મજૂરી: એક સામાજિક અભિશાપ” વિષય પર અહેવાલનો કાર્યક્રમ યોજાયો.

Team News Updates