News Updates
AHMEDABADGUJARAT

વિસાવદર ના ઇશ્વરિયા ગામે ઝાંઝેશ્રીનદી માં ધોડા પુર

Spread the love

વિસાવદર તાલુકાના ઇશ્વરિયા ( માંડાવડ ) ગામે મેધ રાજાનું ઝાણે રોદ્ર સ્વરૂપ સતત બે દિવસ થયા મેધરાજા ધમરોળતા ઝાંજેશ્રી નદી જાણે ગાંડીતુર બની છે. અને જે હાલ નવા પુલ બનેલ હોય તેની ઉપર થી પાણી વહી રહ્યું છે.

આજરોજ તારીખ ૧/૭/૨૦૨૩ ના રોજ વહેલી સવારથી ઝાંઝેશ્રી નદી માં ભારે પાણી આવતા પુલ ઉપરથી અવર જવર પણ બંધ થઈ ગઈ છે આતકે ગ્રામ જાનો બહોળી સંખ્યામાં પુર જોવા એકઠા થયેલ અને લોક મુખે તરહ તરહ ની ચર્ચા થઈ રહી છે.

આવું પુર ૧૯૮૨ – ૮૩ ના વાવાઝોડાં માં આવેલ છે. ત્યાર પછી આવું પુર ક્યારેય જોવા મળેલ નથી નીચાણ વાળા વિસ્તાર ના લોકો પણ ડર ના મારે સલામત સ્થળે જવા તૈયાર થયેલ છે. આ લખાય ત્યારે વરસાદ અવરિત ચાલુહોય અને ખેડૂત પણ ચિંતિત છે. કારણ કે વાવેલ પક પણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

(વિસાવદર )


Spread the love

Related posts

50 રૂપિયાનું કમિશન મેળવવા જતા લાખો ગુમાવ્યા:ટેલીગ્રામ પર ટાસ્ક પૂરા કરવાના નામે ગાંધીનગરના રહીશ સાથે રૂ. 11.39 લાખની છેતરપિંડી

Team News Updates

પૂલનું કામ સમયસર પૂર્ણ ન થતા પરેશાની:બનાસ નદીમાં પાણી આવી જતા સાંતલપુરના 8 ગામોનો સંપર્ક તૂટ્યો, જીવના જોખમે નદીના ધસમસતા પાણીમાં ઉતરી રહ્યા છે લોકો

Team News Updates

ચાલો જાણીએ સંભવિત “બિપોરજોય” વાવઝોડાની આગાહીને પગલે કેવી તકેદારી રાખવી ??

Team News Updates