News Updates
AHMEDABADGUJARAT

વિસાવદર ના ઇશ્વરિયા ગામે ઝાંઝેશ્રીનદી માં ધોડા પુર

Spread the love

વિસાવદર તાલુકાના ઇશ્વરિયા ( માંડાવડ ) ગામે મેધ રાજાનું ઝાણે રોદ્ર સ્વરૂપ સતત બે દિવસ થયા મેધરાજા ધમરોળતા ઝાંજેશ્રી નદી જાણે ગાંડીતુર બની છે. અને જે હાલ નવા પુલ બનેલ હોય તેની ઉપર થી પાણી વહી રહ્યું છે.

આજરોજ તારીખ ૧/૭/૨૦૨૩ ના રોજ વહેલી સવારથી ઝાંઝેશ્રી નદી માં ભારે પાણી આવતા પુલ ઉપરથી અવર જવર પણ બંધ થઈ ગઈ છે આતકે ગ્રામ જાનો બહોળી સંખ્યામાં પુર જોવા એકઠા થયેલ અને લોક મુખે તરહ તરહ ની ચર્ચા થઈ રહી છે.

આવું પુર ૧૯૮૨ – ૮૩ ના વાવાઝોડાં માં આવેલ છે. ત્યાર પછી આવું પુર ક્યારેય જોવા મળેલ નથી નીચાણ વાળા વિસ્તાર ના લોકો પણ ડર ના મારે સલામત સ્થળે જવા તૈયાર થયેલ છે. આ લખાય ત્યારે વરસાદ અવરિત ચાલુહોય અને ખેડૂત પણ ચિંતિત છે. કારણ કે વાવેલ પક પણ બળી જવાની ભીતિ સેવાઈ રહી છે.

(વિસાવદર )


Spread the love

Related posts

રાહુલ ગાંધીની યાત્રામાં ઘૂસેલી ગેંગે લોકોના લાખો ચોરી લીધા; પોલીસે ગેંગને 1.51 લાખ રૂપિયા સાથે ગણતરીના કલાકોમાં દાહોદથી ઝડપી

Team News Updates

પટણામાં પેશાબ કાંડની ઘટના, 1500 રૂપિયા માટે મહિલાના કપડા ઉતાર્યા, ચેહરા પર પેશાબ કરતા ખળભળાટ, આરોપીઓ ફરાર

Team News Updates

બપોરે રહેશે  100 traffic signals બંધ,અમદાવાદમાં હવે traffic signals પર તાપમાં શેકાવુ નહીં પડે

Team News Updates