News Updates
NATIONAL

ભારત મંડપમ્ બાદ ભવ્ય યશોભૂમિ:જુઓ દુનિયાના સૌથી મોટા કન્વેશન સેન્ટરમાં સામેલ થનાર IICC, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દેશને કરશે સમર્પિત

Spread the love

PM નરેન્દ્ર મોદી રવિવારે, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં ‘યશોભૂમિ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. યશોભૂમિ એ વર્લ્ડ ક્લાસ એક્સ્પો સેન્ટર છે. PM મોદીની પહેલ પર, દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે આ વર્લ્ડ ક્લાસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) બનાવવામાં આવ્યું છે. જેના બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર વિશ્વનું સૌથી મોટું MICE (meeting, Conferences, incentives, Exhibitions) સેન્ટર કેવું છે


Spread the love

Related posts

આજે OLA ની ‘એન્ડ આઇસ એજ’ ઇવેન્ટ યોજાશે:₹1 લાખ કરતાં સસ્તું ઈ-બાઈક અને ઈ-સ્કૂટર લોન્ચ થઈ શકે છે, Ather 450S સાથે સ્પર્ધા કરશે

Team News Updates

પાણીની પાઇપ લાઇનમાંથી યુવતીની લાશ મળી:સિદ્ધપુરમાં છેલ્લા ચાર દિવસથી પાણી ન આવતાં પાલિકાએ ખોદકામ કર્યું તો એક પછી એક માનવ અવશેષો મળ્યા

Team News Updates

9 લોકોના કરુણ મોત;કારનો કચ્ચરઘાણ, જાનૈયાઓ ભરેલી કારને ટ્રકે ટક્કર મારી:એકસાથે 7 મિત્રોની અંતિમયાત્રા નીકળી

Team News Updates