News Updates
NATIONAL

ભારત મંડપમ્ બાદ ભવ્ય યશોભૂમિ:જુઓ દુનિયાના સૌથી મોટા કન્વેશન સેન્ટરમાં સામેલ થનાર IICC, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દેશને કરશે સમર્પિત

Spread the love

PM નરેન્દ્ર મોદી રવિવારે, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં ‘યશોભૂમિ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. યશોભૂમિ એ વર્લ્ડ ક્લાસ એક્સ્પો સેન્ટર છે. PM મોદીની પહેલ પર, દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે આ વર્લ્ડ ક્લાસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) બનાવવામાં આવ્યું છે. જેના બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર વિશ્વનું સૌથી મોટું MICE (meeting, Conferences, incentives, Exhibitions) સેન્ટર કેવું છે


Spread the love

Related posts

અજમેરમાં વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો, 5 જિલ્લામાં પૂર; કોટા, બારાં-સવાઈ માધોપુરમાં રેડ એલર્ટ

Team News Updates

23 કરોડ રૂપિયાની ઑફર ફગાવી દીધી માલિકે એના માટે;’અનમોલ’નું 1500 કિલો વજન,દરરોજ 20 ઈંડાં, ડ્રાયફૂટ, 5 લિટર દૂધ પીવે છે ભેંસ

Team News Updates

સ્વામી વિવેકાનંદની શીખ:જ્યારે કોઈ કામમાં ભૂલ થાય અને લોકો ટીકા કરવા લાગે ત્યારે ક્રોધ ન કરો, શાંતિથી જવાબ આપો.

Team News Updates