News Updates
NATIONAL

ભારત મંડપમ્ બાદ ભવ્ય યશોભૂમિ:જુઓ દુનિયાના સૌથી મોટા કન્વેશન સેન્ટરમાં સામેલ થનાર IICC, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દેશને કરશે સમર્પિત

Spread the love

PM નરેન્દ્ર મોદી રવિવારે, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં ‘યશોભૂમિ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. યશોભૂમિ એ વર્લ્ડ ક્લાસ એક્સ્પો સેન્ટર છે. PM મોદીની પહેલ પર, દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે આ વર્લ્ડ ક્લાસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) બનાવવામાં આવ્યું છે. જેના બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર વિશ્વનું સૌથી મોટું MICE (meeting, Conferences, incentives, Exhibitions) સેન્ટર કેવું છે


Spread the love

Related posts

ગુજરાતમાં કેમ બે-ચાર કલાકમાં ખાબકે છે 8-10 ઈંચ વરસાદ ? જાણો શુ કહ્યું વિશ્વ હવામાન સંસ્થાએ ?

Team News Updates

આવતીકાલથી કેવડિયામાં યોજાશે ગુજરાત સરકારની 10મી ત્રિદિવસીય ચિંતન શિબિર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Team News Updates

ભારત અને મ્યાનમાર વચ્ચે ફ્રી અવરજવર બંધ:ઘૂસણખોરી રોકવા કેન્દ્રનો મોટો નિર્ણય; સરહદ પર વાડ લગાવવાની જાહેરાત કરવામાં આવી હતી

Team News Updates