News Updates
NATIONAL

ભારત મંડપમ્ બાદ ભવ્ય યશોભૂમિ:જુઓ દુનિયાના સૌથી મોટા કન્વેશન સેન્ટરમાં સામેલ થનાર IICC, 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી દેશને કરશે સમર્પિત

Spread the love

PM નરેન્દ્ર મોદી રવિવારે, 17 સપ્ટેમ્બરના રોજ દિલ્હીના દ્વારકામાં ‘યશોભૂમિ’ રાષ્ટ્રને સમર્પિત કરશે. યશોભૂમિ એ વર્લ્ડ ક્લાસ એક્સ્પો સેન્ટર છે. PM મોદીની પહેલ પર, દેશમાં મીટિંગ્સ, કોન્ફરન્સ અને એક્ઝિબિશનનું આયોજન કરવા માટે આ વર્લ્ડ ક્લાસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્સ્પો સેન્ટર (IICC) બનાવવામાં આવ્યું છે. જેના બાંધકામનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. 8.9 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું આ સેન્ટર વિશ્વનું સૌથી મોટું MICE (meeting, Conferences, incentives, Exhibitions) સેન્ટર કેવું છે


Spread the love

Related posts

તિરુપતિ મંદિરમાં  VIP ક્વોટા પણ થશે બંધ,લાઇનનું ટેન્શન પુરું, નિયમો બદલાયા… હવે 2 કલાકમાં થશે દર્શન

Team News Updates

9 વર્ષમાં નોકરીનું સ્વરૂપ ઝડપથી બદલાયું, દેશમાં સ્ટાર્ટઅપની નવી ક્રાંતિ આવી, રોજગાર મેળામાં PM નરેન્દ્ર મોદીનું નિવેદન

Team News Updates

કાવેરી વિવાદ મામલે ખેડૂતોનું બેંગલુરુ બંધ:તમિલનાડુથી આવતી બસો બંધ, શાળા-કોલેજોમાં પણ રજા; સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થશે

Team News Updates