News Updates
GUJARAT

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહના મોત થયા, સરકારે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યા આંકડા

Spread the love

વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે.

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં 238 સિંહોના મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાના પ્રશ્ન પર સરકારે જવાબ રજૂ કર્યો હતો. જેમાં આ માહિતી સામે આવી છે. તો છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ 118 સિંહબાળના મોત થયા છે.

વર્ષ પ્રમાણે વિગતવાર માહિતી જોઈએ તો, વર્ષ 2022માં 117 અને વર્ષ 2023માં 121 સિંહોના મોત થયા છે. તો સિંહોના રક્ષણ માટેની કામગીરીની માહિતી પણ સરકારે ગૃહમાં રજૂ કરી હતી. સિંહોના સંરક્ષણ માટે સરકારે 2022માં રૂ.1150 કરોડનો ખર્ચ કર્યો હતો. તો વર્ષ 2023માં સિંહોના સંરક્ષણ માટે રૂ.1626 કરોડનો ખર્ચ કર્યો છે.


Spread the love

Related posts

Jamnagar:રેકોર્ડબ્રેક આવક મગફળીની હાપા માર્કેટીંગ યાર્ડ જામનગર

Team News Updates

હવામાન વિભાગની આગાહી:રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટ્યું, દક્ષિણ ગુજરાત સિવાયના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકમાં બે ડિગ્રીનો ઘટાડો

Team News Updates

દુનિયાના આ 3 લોકો પાસપોર્ટ વગર કોઈપણ દેશમાં જઈ શકે છે! શું તમે જાણો છો કે આ ત્રણ લોકો કોણ છે?

Team News Updates