News Updates
NATIONAL

જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી:છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગિરી તીર્થમાં 3 દિવસના ઉપવાસ બાદ દેહ ત્યાગ કર્યો, બપોરે 1 વાગે અંતિમ સંસ્કાર વિધિ

Spread the love

દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગર જી મહારાજે શનિવારે રાત્રે 2.35 વાગે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગિરિ તીર્થ ખાતે દેહ છોડ્યો હતો.

પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં, તેમણે આચાર્ય પદનો ત્યાગ કર્યો અને 3 દિવસ માટે ઉપવાસ કર્યા અને અખંડ મૌન પાળ્યું હતું, ત્યારબાદ તેમણે પોતાના પ્રાણનો ત્યાગ કર્યા હતો.

તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ભેગા થવા લાગ્યા છે. તેમના અંતિમ સંસ્કાર આજે બપોરે 1 કલાકે કરવામાં આવશે.

ગયા વર્ષે 5 નવેમ્બરે પીએમ મોદીએ ડોંગરગઢ પહોંચીને મુનિ શ્રીના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તેણે સોશિયલ મીડિયા પર લખ્યું કે આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર જીના આશીર્વાદ મેળવીને હું ધન્યતા અનુભવું છું.


Spread the love

Related posts

શિક્ષક ભરતી કૌભાંડમાં CBIએ અભિષેક બેનર્જીની પૂછપરછ શરૂ કરી:કોલકાતા હાઈકોર્ટે આપી પરવાનગી; મમતાએ કહ્યું- કેન્દ્રની એજન્સી-રાજે અમારા કામને પડકારજનક બનાવ્યું

Team News Updates

કલોલમાં મુસાફરો ટાયર નીચે કચડાયાં:ફુલ સ્પીડે આવતી લકઝરી ST બસ પાછળ ધડાકાભેર ઘૂસી; બસ સ્ટેન્ડ પર ઉભા 5 મુસાફરોએ ત્યાં જ દમ તોડ્યો, 7ને ઈજા

Team News Updates

જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા વચ્ચે હિમપ્રપાતનું એલર્ટ:ગુલમર્ગમાં માઈનસ 10 ડિગ્રી તાપમાન; યુપી-બિહારમાં વરસાદથી ઠંડી વધી, પંજાબ-હરિયાણામાં ચોખ્ખું હવામાન

Team News Updates