News Updates
GUJARAT

દ્વારકા મંદિરના શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ, તેજ પવનના કારણે ધ્વજાને નુકસાન

Spread the love

શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.

દ્વારકાના જગત મંદિર પરની ધ્વજા ખંડિત થઇ હોવાની માહિતી સામે આવી છે. શિખર પર લહેરાતી ધ્વજા ખંડિત થઇ છે. તેજ પવન અને વરસાદના કારણે મંદિરના શિખર પર ધ્વજા ચઢી નથી. પૌરાણિક માન્યતા મુજબ ધ્વજા ખંડિત થાય તે કોઈ મહત્વનું સૂચન હોય શકે છે.


Spread the love

Related posts

પંજાબમાં ‘ગતકા’ કરતી સમયે યુવકને લાગી આગ, VIDEO:યુદ્ધ અભ્યાસ માટે પેટ્રોલથી સર્કલ બનાવી રહ્યો હતો; જોવા માટે ઊભેલાં લોકોમાં ભાગદોડ મચી

Team News Updates

રાજસ્થાનમાં ગજબનો ચમત્કાર! અહીં ‘રીંછ-સિંહ’ પણ પેન્શન લઈ રહ્યા છે, કૌભાંડ બહાર આવતા ખળભળાટ

Team News Updates

વલસાડ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગ ઉપર ટ્રાફિક જાગૃતિ અને ડ્રગ્સ જાગૃતિ રેલી યોજાઈ

Team News Updates