જીએસટી વિભાગ દ્વારા તાજેરમાં જ પાડવામા આવેલા દરોડામાં સંસ્થાઓ અને વેપારીઓની ‘રોકડ નીતિ’ પર ઘા કરવામાં આવ્યો છે.છેલ્લાં ચારથી પાંચ દરોડામાં જોવામા આવ્યુ છે કે...
અદાણી ગ્રુપે(Adani Group) દાવો કર્યો કે તે હિંડનબર્ગની માઠી અસરોમાંથી બહાર આવી રહ્યું છે. અદાણીએ જણાવ્યું હતું કે તેણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વ્યાજ, કર અને અવમૂલ્યન...
મહાદેવ ગંગા માટે ત્ર્યંબકેશ્વર બનીને બિરાજ્યાપોતાના પર ગૌહત્યાનું પાપ લાગ્યા પછી મહર્ષિ ગૌતમ દેવી અહિલ્યા અને તેમના અન્ય શિષ્યોને પોતાની સાથે લઈ ગયા અને બીજી...
સરકાર ઓક્ટોબરથી શરૂ થતી પાકની સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. સરકારની નજીકના ત્રણ લોકોએ રોઇટર્સને જણાવ્યું છે કે વરસાદના અભાવે શેરડીનું ઉત્પાદન...
અહેવાલ મીડિયામાં પ્રસિદ્ધ થતા જ હવે એસટી તંત્ર અને નિર્માણ એજન્સી હરકતમાં આવી છે. બસ પોર્ટના સૌથી ઉપરના મજલે જવાના રસ્તાઓ-સીડીઓ પર આડશ પતરાની લગાડવામાં...
કડી તાલુકાના નંદાસણ મહેસાણા હાઇવે ઉપર આવેલા ગણેશપુરા પાટીયા પાસે અકસ્માત થતાં રોડ ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો. જ્યાં અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હતું. જ્યાં...
ઉત્તરાખંડના ટિહરી જિલ્લાના ચંબામાં સોમવારે ભૂસ્ખલનમાં ચાર મહિનાના બાળક સહિત ચાર લોકોના મોત થયા છે. તેમના મૃતદેહને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા, જે કાટમાળ નીચે...