વામપંથી ઉગ્રવાદ પર આજે અમિત શાહની મોટી બેઠક, 10 રાજ્યના મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાન બેઠકમાં થશે સામેલ
એક નિશ્ચિત સમય પર યોજાનારી ગૃહ મંત્રાલયની આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વામપંથી ઉગ્રવાદ પ્રભાવિત રાજ્યોમાં વિકાસ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભુ કરીને ઉગ્રવાદને પૂર્ણ રીતે ખત્મ કરવાનો...