ડીસામાં ઘી, ફરાળી લોટ અને ચટણી તેમજ મિનરલ પાણીમાં પણ ભેળસેળ હોવાનું સામે આવ્યું છે. ડીસાની કેટલીક પેઢીઓમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. સાતેક મહિના અગાઉ...
બદ્રીનાથ દર્શન માટે આવતા સામાન્ય લોકોને VIP દર્શન વ્યવસ્થાના કારણે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં બદ્રીનાથમાં VIP દર્શન વ્યવસ્થા બંધ કરવાની માંગ...
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી જોવા મળી શકે છે. બીજી તરફ રાજ્યમાં 20થી વધુ જિલ્લામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી...
વડગામ માર્કેટ યાર્ડમાં આવેલા ફ્રીજના ગોડાઉનમાં અગમ્મ કારણોસર આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો પાણીનું મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો...