બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં રતન ટાટાના મૃત્યુના સમાચાર બુધવારે મોડી રાત્રે 9 ઓક્ટોબરે આવ્યા હતા. તેઓ 86 વર્ષના હતા. જે બાદ તેમને સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે...
દિવાળી પહેલા દિલ્હીમાં વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે, દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિ (DPCC) એ 1 જાન્યુઆરી, 2025 સુધી ફટાકડા પર પ્રતિબંધ લગાવ્યો છે. સરકારના આદેશ...
અયોધ્યામાં રામ મંદિર શિખરના નિર્માણનું પ્રથમ લેયર બનીને તૈયાર થઈ ગયુ છે. મંદિરનું નિર્માણ 29 લેયરમાં કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે વિજયાદશમીની પૂર્વ...
તમિલનાડુમાં ચેન્નાઈ નજીક મૈસૂર-દરભંગા બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ. 11 ઓક્ટોબરે રાત્રે 8:30 વાગ્યે થયેલા અકસ્માતમાં 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા, એક કોચ...
હિંમતનગરનું મુખ્ય માર્કેટયાર્ડ આવતીકાલે બંધ રહેશે. જ્યારે કોટન માર્કેટમાં કપાસની ખરીદીનું મુહૂર્ત થશે. તેવું હિંમતનગર માર્કેટયાર્ડ દ્વારા જાણકારી આપવામાં આવી છે. આ અંગેની વિગત એવી...
મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં આર્ટિલરી સેન્ટરમાં ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન ભારતીય ફિલ્ડ ગનમાંથી એક શેલ ફાટતાં બે અગ્નિવીરોના મોત થયા હતા. આ દુર્ઘટના ગુરુવારે (9 ઓક્ટોબર) બપોરે...
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મહારાષ્ટ્રના ઈતિહાસમાં અલગ-અલગ વિસ્તારોમાં આટલી ઝડપી ગતિએ અને આટલા મોટા પાયા પર ક્યારેય વિકાસ થયો નથી. આ સાથે તેમણે ગત કોંગ્રેસ...