રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16...
દિલ્હીના વસંતકુંજના રંગપુરી ગામમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી છે. મૃતકોમાં પિતા અને ચાર પુત્રીનો સમાવેશ થાય છે. દરેકના મૃતદેહ સડેલા હતા. રૂમમાંથી...
ભારત બાયોટેકે જર્નલ અને BHUના 11 વૈજ્ઞાનિકો સામે 5 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આ પછી ઇન્ટરનેશનલ જર્નલે પણ તેની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો...
TATAની માલિકીની ફેક્ટરીમાં આગ લાગી હતી. આગનો વીડિયો પણ સામે આવ્યો છે. આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. પોલીસ સૂત્રોનું કહેવું છે કે...
બાંગ્લાદેશમાં હિન્દુ બૌદ્ધ ઈસાઈ એકતા પરિષદના મહાસચિવ મહેન્દ્ર નાથે કહ્યું કે, ખુલના શહેરના ડાકોપમાં 25 થી વધુ મંદિરોને પાંચ દિવસીય તહેવારની ઉજવણી માટે 5 લાખ...
ચીને ગેમિંગ એપ દ્વારા ભારતની અર્થવ્યવસ્થાને નબળી પાડવાનું મોટું ષડયંત્ર રચ્યું હતું. પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ ( ED) એ તેના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. EDએ ચીનના...
ગઈ કાલે ગુજરાત અને રાજસ્થાનમાં દીપડાના આતંકની ઘટનાઓ બની હતી. ગુજરાતના જામજોધપુરના સમાણા ગામ ઘોડિયામાં સુતી બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો. જ્યારે રાજસ્થાનના ઉદયપુરમાં...
આંધ્રપ્રદેશના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિર (તિરુપતિ મંદિર)ના શુદ્ધિકરણ માટે મહાશાંતિ યજ્ઞ કરવામાં આવ્યો હતો. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડના અધિકારીઓ સહિત 20 પુજારીઓએ સોમવારે સવારે...