News Updates
RAJKOT

RAJKOT ના RAIYA ગામ માં રામ બિરાજ્યા/ મેઘરાજા એ હેત વરસાવ્યા ને હિન્દુ મુસ્લિમ એકતા ના દર્શન થયા.

Spread the love

આફ્રિકા થી મુસ્લિમ બિરદરો એ વતન માટે વરસાવ્યું દાન

તા.૧૨રાજકોટ: રૈયા ગામ।ખાતે રામજી મંદિર નું નિર્માણ કરવામાં આવ્યું છે . મંદિર ના નિર્માણ માં હિન્દુ અને મુસ્લિમ બિરાદરો એ તન મન ધન થી સહયોગ આપ્યો છે, જેના કારણે મંદિર એકતા નું પ્રતીક બન્યું છે , આફ્રિકા થી મુસ્લિમ પરિવાર એ દાન વરસાવ્યું છે , ત્રી દિવસીય પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં ભવ્ય લોકડાયરો અને ભવ્ય ભગવાન ની નગર યાત્રા મુખ્ય માર્ગો પર ફરી હતી.

આ શોભાયાત્રા માં અનેક લોકો જોડાયા હતા , મંદિર મા ભગવાન રામ લક્ષમણ જાનકી સહિત ના દેવ ને બિરાજમાન કરવામાં આવ્યા હતા, યજમાન પરિવાર દ્વારા પ્રતિષ્ઠા કરવામાં આવી હતી , આ પ્રસંગે ગામ માં। જાણે ભવ્ય પ્રસંગ હોઈ એમ તમામ લોકો ઉત્સાહ થી જોડાયા હતા એવું પરાગ વીરડીયા ની અખબાર યાદી માં જણાવ્યું છે


Spread the love

Related posts

શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ KDVS દ્વારા રવિવારે સર્વ જ્ઞાતિય રાજકીય કારકિર્દી સેમિનાર

Team News Updates

60 લાખનો સોનાનો હાર પહેરાવ્યો રાજકોટમાં શ્રીજીને:‘જે.કે. ચોક કા રાજા’ને ડાયમંડનો શણગાર, વૈદિક પુરાણની થીમ સાથે AC વાળા ડોમ

Team News Updates

પટેલ મહિલા ગૃહ ઉદ્યોગને સીલ કર્યું,મનપાના ફુડ વિભાગે કોઠારીયા રોડ નજીક ટુટીફ્રુટી-જેલીનું ઉત્પાદન કરતા,અખાદ્ય પપૈયા મળ્યાં મોટી માત્રામાં 

Team News Updates