News Updates
GUJARAT

કેરીના પાક માટે માવઠું બનશે વેરી! ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ

Spread the love

જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે. ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં માવઠાની અસર જોવા મળી છે. વરસાદી છાંટાના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે.

ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કેરી પકવતા ખેડૂતો પર હાલ તો ચિંતાના વાદળ છવાયા છે. વલસાડ પંથકમાં આ વર્ષે ઓછી ઠંડીના કારણે આંબાવાડીમાં ફાલ ઓછો જોવા મળ્યો છે. તો માવઠાના કારણે આંબાવડીમાં રોગના ઉપદ્રવની પણ ભીતિ છે.


Spread the love

Related posts

“મતદાન કરીને જરૂર દેશભક્તિ અદા કરવી જોઈએ. હું અચૂક મતદાન કરીશ.” – શાળાની વિદ્યાર્થિની

Team News Updates

દવાઓની અછત કે સારવારમાં બેદરકારી ! 31 મૃત્યુ માટે જવાબદાર કોણ ? હોસ્પિટલમાં હોબાળો

Team News Updates

Dangs: વઘઈ-આહવા-સુબીરમાં ભારે પવન ફુંકાયો,ભારે બફારા બાદ વરસાદ

Team News Updates