News Updates
GUJARAT

કેરીના પાક માટે માવઠું બનશે વેરી! ખેડૂતો પર છવાયા ચિંતાના વાદળ

Spread the love

જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે. ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે.

વલસાડના કપરાડા અને ધરમપુર તાલુકામાં માવઠાની અસર જોવા મળી છે. વરસાદી છાંટાના કારણે કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. જો કમોસમી વરસાદ વધુ પડશે તો 45 હજાર હેકટરથી વધુના કેરીના પાકને નુકશાન થઈ શકે છે. કેરીના પાકના ઉત્પાદન કરવા માટે એક નાના ખેતરમાં અંદાજે 30 હજારનો ખર્ચ આવે છે.

ત્યારે જો આવા સમયમાં પાક નિષ્ફળ જાય તો ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે. કેરી પકવતા ખેડૂતો પર હાલ તો ચિંતાના વાદળ છવાયા છે. વલસાડ પંથકમાં આ વર્ષે ઓછી ઠંડીના કારણે આંબાવાડીમાં ફાલ ઓછો જોવા મળ્યો છે. તો માવઠાના કારણે આંબાવડીમાં રોગના ઉપદ્રવની પણ ભીતિ છે.


Spread the love

Related posts

વરસાદ અને તોફાનનો બીજો રાઉન્ડ ગુરુવારે પૂર્વી આયોવા તરફ આગળ વધશે, હવામાન વિભાગે કરી આગાહી

Team News Updates

શેરડીનાં રસનાં ચીચોડામાંથી દારુ વહ્યો…વાંચો વિગતે

Team News Updates

દુનિયામાં રચશે ઈતિહાસ,અદાણી ગ્રુપ ગ્રીન એનર્જી ,ગુજરાતમાં શરૂ કરાઇ 

Team News Updates