રવીન્દ્ર જાડેજાના પિતા અનિરુદ્ધ સિંહ જાડેજાએ એક ગુજરાતી અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતીય ઓલરાઉન્ડર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે બંને વચ્ચેના...
સાયબર ક્રાઈમ વિશે લોકોમાં જાગૃતિ વધારવા અને હિતધારકો સાથે વિચાર-વિમર્શ કરવા માટે દિલ્હીમાં બે દિવસીય ફ્યુચર ક્રાઈમ સમિટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટનું...
વિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટૂંક સમયમાં રાજકોટમાં આકાર લેશે. બીટી સવાણી કિડની હોસ્પિટલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે, હજુ...
રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેર દ્વારા વિવિધ સેવાકીય કાર્યો અને વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં...
પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવની ઉજવણી 12 ફેબ્રુઆરીથી પાંચ દિવસ માટે શરુ થનાર છે. પરિક્રમા મહોત્સવને લઈ આ વખતે ખૂબ જ સુંદર આયોજન મંદિર ટ્રસ્ટ...
બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા લેવામાં આવેલા સેમ્પલ ફેઇલ નો રિપોર્ટ સામે આવતા દંડની કાર્યવાહી કરવામાં આવી છે. 14 જેટલા સેમ્પલ ફેઇલ હોવાનો રિપોર્ટ...
જ્યારે કોઈ વ્યક્તિ હૃદય રોગથી પીડિત હોય છે, ત્યારે સામાન્ય રીતે ડૉક્ટરો તેને તેના આહારનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે...