જાણો કેવી રીતે ગણેશજીએ કુબેર દેવનું અભિમાન તોડ્યું:તમારા પદ અને સંપત્તિનું ક્યારેય અભિમાન ન કરો, નહીં તો તમારે પસ્તાવું પડશે
આજે (20 સપ્ટેમ્બર) ગણેશ ઉત્સવનો બીજો દિવસ છે. આ દિવસોમાં ભગવાન ગણેશની પૂજા કરવાની સાથે તેમની સાથે સંબંધિત કથાઓ વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે....