રૂમમાં જોયું તો સડી ગયેલી હાલતમાં મૃતદેહો પડ્યા હતા,4 દિવ્યાંગ દીકરી સાથે પિતાની આત્મહત્યા દિલ્હીમાં:પાડોશીઓએ કહ્યું- 4 દિવસથી કોઈને જોયા નહોતા
દિલ્હીના વસંતકુંજના રંગપુરી ગામમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી છે. મૃતકોમાં પિતા અને ચાર પુત્રીનો સમાવેશ થાય છે. દરેકના મૃતદેહ સડેલા હતા. રૂમમાંથી...

