રેલવે મંત્રીએ કહ્યું કે પ્રયાગરાજ વિસ્તારમાંથી દરરોજ 140 ટ્રેનો દોડાવવામાં આવશે. વિશેષ ટ્રેનો માટે 174 રેકનું આયોજન કરવામાં આવ્યું છે. મેમુ અથવા ડેમુ ટ્રેનમાં 16...
મિથુન ચક્રવર્તીને 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દરમિયાન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ માહિતી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર શેર કરી હતી....
ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ગરીબપરા ગામે 36 ઘેટાના મોત થયા હતા. જેથી માલધારી વર્ગમાં ફફડાટ ફેલાયો છે. ફૂડ પોઈઝિનિંગથી મોત થયાનું પ્રાથમિક કારણ સામે આવ્યું...
દિલ્હીના વસંતકુંજના રંગપુરી ગામમાં એક જ પરિવારના 5 લોકોએ આત્મહત્યા કરી છે. મૃતકોમાં પિતા અને ચાર પુત્રીનો સમાવેશ થાય છે. દરેકના મૃતદેહ સડેલા હતા. રૂમમાંથી...
ભારત બાયોટેકે જર્નલ અને BHUના 11 વૈજ્ઞાનિકો સામે 5 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે. આ પછી ઇન્ટરનેશનલ જર્નલે પણ તેની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો...
73 વર્ષની ઉંમરે ફતેસિંહ પ્રતાપસિંહ પઢિયાર કુદરતી ખેતી દ્વારા સમૃદ્ધ સ્વાસ્થ્ય જીવન જીવી રહ્યા છે. તેમણે તેમની એક કિડની તેમના પુત્રને દાનમાં આપી હતી અને...
અમેરિકામાં શુક્રવારે (27 સપ્ટેમ્બર) ત્રાટકેલું વાવાઝોડું હેલેનના કારણે અત્યાર સુધીમાં 5 રાજ્યોમાં 49 લોકોના મોત થયા છે. વાવાઝોડાની સૌથી વધુ અસર દક્ષિણ કેરોલિના અને જ્યોર્જિયામાં...