News Updates

Tag : AHMEDABAD

AHMEDABAD

અમદાવાદમાં વધુ એક જર્જરીત મકાન ધરાશાયી:ગોમતીપુરમાં 30 વર્ષથી વધુ જૂના ક્વાર્ટર્સની સીડીનો ભાગ તૂટ્યો; ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 26 લોકોનું રેસ્ક્યુ કર્યું

Team News Updates
અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલા ઉત્તમ નગર હેલ્થ ક્વાર્ટર્સના બાલ્કનીનો ભાગ સવારે ધરાશાયી થયો હતો. આજે બીજા દિવસે શુક્રવારે શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ...
AHMEDABAD

ગુજરાતમાં ક્યાંક મેઘમહેર તો ક્યાંક કહેર!:છેલ્લા 24 કલાકમાં રાજ્યના 224 તાલુકામાં સાર્વત્રિક વરસાદ; જૂનાગઢમાં 10.5 ઇંચ વરસાદથી ઘરોમાં પાણી ઘૂસ્યાં; ડેમોમાં નવા નીરની નોંધપાત્ર આવક

Team News Updates
ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી...
GUJARAT

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની કરી આગાહી, જાણો ક્યાં ક્યાં ખાબકશે વરસાદ

Team News Updates
તાપીમાં ધોધમાર વરસાદને કારણે જિલ્લાના તમામ તાલુકામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકામાં નોંધાયો છે. કુકરમુંડામાં પણ 3 ઇંચથી વધુ...
GUJARAT

VHPની હોટલ ઝુંબેશમાં ડ્રગ્સ રેકેટ ઝડપાયું:અમદાવાદની હોટલમાં વિધર્મી યુવક-યુવતીને શોધવા ગયા ને ડ્રગ્સ મળ્યું; સપ્લાયર યુવક-યુવતી ફરાર, એકની અટકાયત

Team News Updates
વિશ્વ હિન્દુ પરિષદ ( VHP) અને બજરંગ દળ દ્વારા રાજ્યની તમામ હોટલમાં ચેકિંગ કરીને વિધર્મી યુવકોને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં બુધવારે અમદાવાદના...
AHMEDABAD

અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, નરોડામાં જળબંબાકાર, પારડી-વલસાડમાં 24 કલાકમાં 7 ઈંચ, આજે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

Team News Updates
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોન્સૂન ટ્રફ અને સર્ક્યુલર સિસ્ટમ એમ બે-બે સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી...
AHMEDABAD

લોથલમાં રૂ.4000 કરોડના ખર્ચે વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ બનશે

Team News Updates
ગુજરાતીઓને આગામી સમયમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની જેમ એક નવા આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રવાસન સ્થળની ભેટ મળી શકે છે. ગુજરાતના લોથલમાં દુનિયાના સૌથી મોટા મેરિટાઇમ મ્યુઝિયમનું નિર્માણ...
AHMEDABAD

ભગવાનનાં એકસાથે 50,000 લોકો દર્શન કરી શકે એવું વિશાળ મંદિર પરિસર બનશે, ભક્તોના રહેવા-જમવાની વ્યવસ્થા ઊભી કરાશે

Team News Updates
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા મંગળવારે પૂર્ણ થઈ. રથયાત્રા પૂર્ણ થયા બાદ આજે જમાલપુર જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું હતું કે, છેલ્લાં અનેક વર્ષોથી ભગવાન...
AHMEDABAD

એક વ્હોટ્સએપ મેસેજથી સરકાર મદદે આવી:પરિવારના મેસેજ પછી વિદેશ મંત્રાલયથી માંડી ભારતીય દૂતાવાસની મદદ લીધી, ગુજરાતી દંપતીને તહેરાનથી છોડાવ્યું

Team News Updates
આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં પોલીસ પરોવાયેલી છે, એવામાં અમદાવાદના એક દંપતીને ઈરાનના તહેરાનમાં ગોંધી રખાયું હતું. આ બાબતે પીડિત પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને મદદનો એક...
AHMEDABAD

100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, 1 મહિનાથી કરે છે તૈયારી, કહ્યું- આજે અમારી ચોથી પેઢી સેવામાં,ક્યારેય કોઈ જમ્યા વિના ગયું હોય એવું બન્યું નથી!:સરસપુરની 15થી વધુ પોળ

Team News Updates
આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે...
AHMEDABAD

25થી વધુ દુકાનો બળીને ખાખ:અમદાવાદના કાલુપુર શાકમાર્કેટમાં મોડી રાતે ભીષણ આગ; ફાયરબ્રિગેડની 10 ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Team News Updates
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાક માર્કેટમાં મોડી રાત્રે વિશાળ આગ લાગી હતી. જેમાં શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...