News Updates

Tag : bhakti

GUJARAT

100 વર્ષ બાદ હોળી પર થવા જઇ રહ્યુ છે ચંદ્રગ્રહણ, શું હોલિકા દહન નહીં થઇ શકે ?

Team News Updates
ફાગણ પૂર્ણિમાના દિવસે હોલિકા દહન માટે 1.20 કલાકનો શુભ સમય બની રહ્યો છે. આ સાથે હોલિકા દહન પર સર્વાર્થ સિદ્ધિ અને રવિ યોગ પણ બની...
GUJARAT

રાત્રે ઘુવડને જોવું શુભ છે કે અશુભ, જાણો મુશ્કેલીઓ દૂર થાય છે કે નહીં

Team News Updates
હિંદુ ધર્મમાં પશુ-પક્ષીઓનું વિશેષ મહત્વ છે. તેનાથી સંબંધિત ઘણી માન્યતાઓ છે જે શુભ અને અશુભ વસ્તુઓનો સંકેત આપે છે. આ પ્રાણીઓમાં ઘુવડ નામના પક્ષીનો પણ...
GUJARAT

શિવરાત્રીએ રુદ્રાક્ષ ધારણ કરવાથી થાય છે આ મનોકામનાઓ પૂર્ણ, વાંચો દરેક રુદ્રાક્ષનું મહત્વ

Team News Updates
મહાશિવરાત્રી એ ભારતીયોનો મુખ્ય તહેવાર છે. મહાશિવરાત્રી મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ...
GUJARAT

મહાશિવરાત્રી પર શક્કરિયા કેમ ખાવામાં આવે છે અને તેનાથી શું ફાયદા થાય છે? જાણો અહીં

Team News Updates
મહાશિવરાત્રીના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે ભોલેબાબાની પૂજા કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે જેમાં ફળાહારની સાથે શક્કરિયા...
GUJARAT

દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં ખિસકોલીના રૂપમાં વિરાજમાન છે હનુમાનજી, જાણો રોચક કથા

Team News Updates
ઉત્તર પ્રદેશના અલીગઢમાં એક એવું અનોખું મંદિર છે જ્યાં મુશ્કેલી નિવારનાર ભગવાન હનુમાનની ખિસકોલીના રૂપમાં પૂજા કરવામાં આવે છે. આ મંદિરને માત્ર ધાર્મિક સ્થળ તરીકે...
GUJARAT

દોડતા ઘોડાની તસવીરમાં માત્ર 7 ઘોડા જ કેમ હોય છે ? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર

Team News Updates
વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે ઘણા ઉપાયો સૂચવવામાં આવ્યા છે. આમાંથી સૌથી સરળ, ખાસ અને લોકપ્રિય ઉપાય છે 7 સફેદ દોડતા ઘોડાનું ચિત્ર. દોડતા...
GUJARAT

પૂજામાં દીવા પ્રગટાવવાના કેટલાક નિયમો છે, શું તમે જાણો છો?

Team News Updates
હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા સમયે દીવા પ્રગટાવવાની પરંપરા છે. પૂજાની શરૂઆત દીવો પ્રગટાવવાથી થાય છે....
GUJARAT

આ વાનરો છે ખરા હનુમાન ભક્ત, આ ચમત્કારી મંદિરમાં હનુમાન ચાલીસા શરૂ થતા જ સાંભળવા પોંહચી જાય છે !

Team News Updates
આજે અમે તમને જબલપુરમાં સ્થિત એક એવા હનુમાનજીના મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હનુમાન ચાલીસા અથવા રામાયણના પાઠ માટે ખૂબ જ લોકપ્રિય છે....
GUJARAT

દિવાળી પર દીપદાનનું છે આગવું મહત્વ, જાણી લો દીપદાન અંગેના નિયમો

Team News Updates
હિંદુ માન્યતામાં દીપનું ઘણું મહત્વ છે. દીવાને સુખ અને સૌભાગ્યનું કારણ માનવામાં આવે છે. માન્યતા અનુસાર દિવાળીના સમયે દીપદાનનું ખુબ જ મહત્વ છે. પરંતુ દિવાળીના...
GUJARAT

ગુજરાતમાં ગરબાનું આયોજન કરવા માટે આયોજકોએ આ 12 નિયમોનું કરવું પડશે પાલન, જાણો શું છે ગાઈડલાઈન

Team News Updates
નવરાત્રી એ સમગ્ર ગુજરાતના લોકો માટે આસ્થાના મહાન પર્વ સમાન છે. આ મહા પર્વને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં ગરબા આયોજકોએ તૈયારીઓ તેજ કરી દીધી છે. તો...