દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક એમેઝોને ભારતમાં 2000 રૂપિયાની નોટને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે 19 સપ્ટેમ્બરથી...
મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની 46મી વાર્ષિક સામાન્ય સભા આજે મળી હતી જેમાં કેટલાક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા અને અગત્યની જાહેરાત થઈ હતી. નીતા અંબાણીએ...
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને શુક્રવારે (25 ઓગસ્ટ) ‘B20 સમિટ ઈન્ડિયા 2023’માં સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારત 10 વર્ષમાં સરેરાશ 7% વૃદ્ધિ પ્રાપ્ત કરવાના...
જીએસટી વિભાગ દ્વારા તાજેરમાં જ પાડવામા આવેલા દરોડામાં સંસ્થાઓ અને વેપારીઓની ‘રોકડ નીતિ’ પર ઘા કરવામાં આવ્યો છે.છેલ્લાં ચારથી પાંચ દરોડામાં જોવામા આવ્યુ છે કે...
અદાણી ગ્રુપે(Adani Group) દાવો કર્યો કે તે હિંડનબર્ગની માઠી અસરોમાંથી બહાર આવી રહ્યું છે. અદાણીએ જણાવ્યું હતું કે તેણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વ્યાજ, કર અને અવમૂલ્યન...
સરકાર ઓક્ટોબરથી શરૂ થતી પાકની સિઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે. સરકારની નજીકના ત્રણ લોકોએ રોઇટર્સને જણાવ્યું છે કે વરસાદના અભાવે શેરડીનું ઉત્પાદન...