દિલ્હીના LGને સત્તા આપવા પર CM માન રોષે ભરાયા:માને કહ્યું- દેશને 30-31 રાજ્યપાલ અને PMએ જ ચલાવવો જોઈએ, ચૂંટણીમાં કરોડો- અબજોનું પાણી શું કામ કરવું જોઈએ
દિલ્હીમાં IAS અધિકારીઓની કમાન રાજ્યપાલને સોંપવાના વટહુકમ બાદ આમ આદમી પાર્ટીમાં ખળભળાટ મચી ગયો છે. સવારથી જ સોશિયલ મીડિયા પર એકબીજા પર આરોપ-પ્રત્યારોપનો દોર ચાલી...