શનિ જયંતિ વિશેષ:તમિલનાડુના આ 700 વર્ષ જૂના મંદિરમાં પત્નીઓ સાથે બિરાજે છે શનિદેવ, સાડાસાતીની મહાદશાથી પીડિત લોકો અહીં દોષ દૂર કરવા આવે છે
શનિદેવના પ્રકોપથી બચવા માટે લોકો શનિ જયંતિ પર વિશેષ પૂજા કરે છે. આ વખતે શનિ જયંતિ 19 મે, શુક્રવારે છે. જો કે, આપણા દેશમાં શનિદેવના...