News Updates

Tag : gujarat

GUJARAT

40 બેસ્ટ સફાઈ કામદારોને પ્રમાણપત્ર,આપ જે કામગીરી કરી રહ્યા છો તેના થકી શહેર ઉજળું છે -મ્યુ. કમિશનરે કહ્યું

Team News Updates
રાજકોટ મનપા દ્વારા ગંદકી કરતા લોકોને દંડ ફટકારવા તેમજ દુકાનોને સીલ કરવા સહિતના આકરા પગલાં લેવાઈ રહ્યા છે. તો બીજી તરફ મ્યુ. કમિશનર દ્વારા સફાઈ...
RAJKOT

RAJKOT:ગુજરાતના બધા રાજવીઓની રણજીતવિલાસ પેલેસમાં બેઠક બોલાવી,આવતીકાલે રાજવી માંધાતાસિંહ જાડેજાએ

Team News Updates
એક તરફ ક્ષત્રિય સમાજનું આંદોલન ભાજપ માટે ચિંતા બની ગયું છે. તે સમયે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ આવતીકાલે ગુજરાત સ્થિત રજવાડાઓના રાજવીઓની રાષ્ટ્ર પ્રથમ ચિંતન...
BHAVNAGAR

બાયોડીઝલના જથ્થા સાથે 23 લાખનો મુદ્દમાલ ઝડપાયો, 2 શખ્સોની ધરપકડ:નારી ચોકડી નજીક ભાવનગરમાં 

Team News Updates
ભાવનગર શહેરના પ્રવેશદ્વાર એવા નારી ચોકડી પાસેથી મોટી માત્રામાં બાયોડીઝલના જથ્થા સાથે બે શખ્સોની ધડપકડ કરી છે આ પ્રકરણે રૂપિયા 23 લાખનો મુદ્દામાલ કબ્જે કરી...
AHMEDABAD

100 દિવસમાં લક્ષ્યાંક હાંસલ કરાશે,શહેરીજનો ઉપાડે તેવું આયોજન કર્યું,AMCએ વૃક્ષારોપણની જવાબદારી અધિકારીઓ, કર્મચારીઓ:થ્રી મિલિયન ‘ટ્રી’ અભિયાન

અમદાવાદને ગ્રીન સિટી બનાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષથી મિશનરી અને અલગ અલગ નામો આપી લાખોની સંખ્યામાં વૃક્ષો ઉગાડવાની જાહેરાત કરવામાં આવે છે,...
INTERNATIONAL

 કાવતરા પાછળ RAW અધિકારીઓનો હાથ,સંરક્ષણ વિભાગની માહિતી ચોરવાના પ્રયાસમાં હતા:દાવો- ઓસ્ટ્રેલિયાએ ભારતીય જાસૂસોને દેશમાંથી હાંકી કાઢ્યા 

Team News Updates
ઓસ્ટ્રેલિયાએ 2 ભારતીય જાસૂસોને દેશમાંથી હાંકી કાઢ્યા હતા. ઓસ્ટ્રેલિયન મીડિયા ‘ધ ઓસ્ટ્રેલિયન’ અને ‘ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ’એ પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. અહેવાલો કહે...
SURAT

SURAT:સુરતમાં તાંત્રિક વિધિના બહાને પરિણીતા પર બે વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો,વિધિ પૂરી નહીં થાય તો તારા પતિ મરી જશે કહી

Team News Updates
સુરતના ઉત્રાણ વિસ્તારમાં રહેતી પરિણીતાને તાંત્રિક ભેટી ગયો હતો. ઘરમાં ધાર્મિક કર્મકાંડ વિધિ કરવાના બહાને પરિણીતા સાથે બિભસ્ત અડપલાં કર્યા હતા. બાદમાં વિધિ પૂરી જ...
GUJARAT

JETPUR:શ્રી મોટી હવેલી જેતપુર દ્વારા શ્રી વલ્લભાચાર્ય શ્રી મહાપ્રભુજીના ૫૪૭માં પ્રાકટ્ય મહોત્સવનું ભવ્ય આયોજન

જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સંપ્રદાય શ્રી મોટી હવેલી જેતપુર ની ઉત્સવ સમિતિ દ્વારા શ્રીમદ વલ્લભાચાર્યચરણ ​​ ​પ્રાકટ્ય ​મહોત્સવની ઉજવણીની તડામાર તૈયારીઓ પૂજ્ય પાદ ગોસ્વામી શ્રી બાલકૃષ્ણ​લાલજી...
ENTERTAINMENT

ચાદરથી ગળે ફાંસો ખાધો:સલમાનના ઘર પર ફાયરિંગ કેસના આરોપીનો આપઘાત,16 દિવસથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો

Team News Updates
સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારાઓને હથિયાર સપ્લાય કરવાના આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી લીધી છે. તેણે ચાદરથી ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. 32...
BUSINESS

ગોદરેજ ગ્રુપના ભાગલા થયા 127 વર્ષ જૂનાં :આદિ-નાદિર ગોદરેજને લિસ્ટેડ ઇન્ડસ્ટ્રીઝ મળશે અને કઝિન જમશેદ-સ્મિતાને નોન-લિસ્ટેડ કંપનીઓ મળશે

Team News Updates
સાબુથી લઈને લોકર સુધી દેશના દરેક ઘરમાં પોતાનું સ્થાન બનાવનાર ગોદરેજ ગ્રુપ હવે વિભાજિત થવા જઈ રહ્યું છે. ગોદરેજ ફેમિલીએ 127 વર્ષ જૂના જૂથને બે...
BUSINESS

મિનીરત્ન, નવરત્ન અને મહારત્ન કંપનીઓ શું છે?

Team News Updates
સરકારની આ કંપનીઓને “રત્ન” નો દરજ્જો આપવાનો હેતુ આ જાહેર ક્ષેત્રની કંપનીઓને કામકાજની સ્વતંત્રતા અને પોતાની રીતે નિર્ણય લેવાની સત્તા આપવાનો છે. આ કંપનીઓ ચોક્કસ...