News Updates
GUJARAT

શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં ગાંધીનગરમાં 8 ડિસેમ્બરે પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે

Spread the love

ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. 8 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ, વિશ્વકર્મા મંદિરની સામે, ગ્રામ ટેકનોલોજી સંસ્થાનની સામે, સેક્ટર – 12, ગાંધીનગર ખાતે પુષ્ટિસત્સંગ ઉત્સવનું આયોજન કરાયું છે.

ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. જેમાં પાઠશાળાના બાળકો દ્વારા વિશેષ પ્રસ્તૂતિ કરાશે. પુષ્ટિમાર્ગીય વધાઈ કિર્તન સત્સંગ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વનચામૃત.


Spread the love

Related posts

EXCLUSIVE: ગુજરાતનો નામચીન બૂટલેગર VIJU SINDHI દુબઈમાં ફસાયો, બહાર નીકળવા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજી રદ કરાઈ..

Team News Updates

જામનગરના યુવાનને મોતની છલાંગ લગાવી નદીમાં બાઈક સાથે,પિતાએ ઠપકો આપતા માઠુ લાગ્યું  દારૂ અને જુગારની ટેવ અંગે,બેડની નદીમાં કુદી જીવન ટૂંકાવ્યું

Team News Updates

જૂનાગઢ સિવિલમાં અંધેર વહિવટ, દર્દીઓ પરેશાન:બે બે દિવસ સુધી ડોક્ટરો દર્દીને તપાસવા ફરકતા નથી, દર્દીઓ પૂછે તો ઉડાવ જવાબ આપીને કહે છે કે ઉતાવળ હોય તો ખાનગી હોસ્પિટલમાં લઈ જવાય

Team News Updates