News Updates
GUJARAT

શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં ગાંધીનગરમાં 8 ડિસેમ્બરે પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે

Spread the love

ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. 8 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ, વિશ્વકર્મા મંદિરની સામે, ગ્રામ ટેકનોલોજી સંસ્થાનની સામે, સેક્ટર – 12, ગાંધીનગર ખાતે પુષ્ટિસત્સંગ ઉત્સવનું આયોજન કરાયું છે.

ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. જેમાં પાઠશાળાના બાળકો દ્વારા વિશેષ પ્રસ્તૂતિ કરાશે. પુષ્ટિમાર્ગીય વધાઈ કિર્તન સત્સંગ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વનચામૃત.


Spread the love

Related posts

બજેટમાં 8 શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની કરી જાહેરાત

Team News Updates

ગણેશ ચતુર્થી:ફૂલોનો દિવ્ય શણગાર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હજારીગલ-ગુલાબ વગેરે

Team News Updates

પરીક્ષાના વિઘ્નહર્તા બન્યા ગુજરાતી IPS:કોન્સ્ટેબલથી લઈને IG કક્ષાના અધિકારી સુધીની તમામ જવાબદારી સંભાળી, ઉમેદવારો પણ પરીક્ષાની કામગીરીથી અભિભૂત

Team News Updates