News Updates
GUJARAT

શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં ગાંધીનગરમાં 8 ડિસેમ્બરે પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે

Spread the love

ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. 8 ડિસેમ્બરે સાંજે 4 વાગ્યે સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજ સેવા ટ્રસ્ટ, વિશ્વકર્મા મંદિરની સામે, ગ્રામ ટેકનોલોજી સંસ્થાનની સામે, સેક્ટર – 12, ગાંધીનગર ખાતે પુષ્ટિસત્સંગ ઉત્સવનું આયોજન કરાયું છે.

ગાંધીનગર શહેરમાં શ્રીપીયૂષબાવાશ્રીના સાનિધ્યમાં પુષ્ટિસત્સંગ ઉત્સવ યોજાશે. જેમાં પાઠશાળાના બાળકો દ્વારા વિશેષ પ્રસ્તૂતિ કરાશે. પુષ્ટિમાર્ગીય વધાઈ કિર્તન સત્સંગ ગોસ્વામી શ્રીપીયૂષબાવાશ્રીના વનચામૃત.


Spread the love

Related posts

ભારતીય સેનાના રિટાયર્ડ આર્મી ઓફિસરે શરૂ કરી મોસંબીની ખેતી, જાણો કેવી રીતે કરી લાખો રૂપિયાની કમાણી

Team News Updates

મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે હિમવર્ષા-વરસાદની સર્જાશે સ્થિતિ, જાણો ગુજરાત સહીતના આ રાજ્યોમાં કેવુ રહેશે હવામાન

Team News Updates

માંડવી બંદરે રાજ્યનું પ્રથમ મહાકાય બાર્જ તરતું મુકાયું

Team News Updates