ભાવનગર જિલ્લાનાં તમામ તાલુકાઓમાં રોજગાર કચેરી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે નામ નોંધણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં નવી નામ નોંધણી તાજી કરવી તથા...
બાબા બાગેશ્વર 11 જુને સુરતની મુલાકાતે આવવાના છે. મળતી માહિતી પ્રમાણે તેઓ એક સુરતમાં એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવવાના છે. બાબા બાગેશ્વરના ગુરૂ રામભદ્રાચાર્ય...
ઉત્તર અફઘાનિસ્તાનમાં બે અલગ-અલગ મામલામાં પ્રાથમિક શાળાની 80 છોકરીઓને ઝેર આપવામાં આવ્યું હતું. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ વિસ્તારના શિક્ષણ અધિકારીએ રવિવારે આ...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ રમાશે. લંડનના ઓવલ મેદાન પર યોજાનારી આ મેચમાં જે ટીમ જીતશે તે ક્રિકેટ જગતમાં પોતાનું...
ટેક કંપની એપલે સોમવારે મોડી રાત્રે તેની એન્યુઅલ ડેવલપર્સ કોન્ફરન્સ-WWDC23માં 15-ઇંચ ડિસ્પ્લે સાથે વિશ્વનું સૌથી પાતળું (11.5 mm) લેપટોપ MacBook Air લોન્ચ કર્યું છે. ભારતમાં...
પ્રકૃતિનું જતન અને પર્યાવરણની જાળવણી દરેક નાગરિકની નૈતિક ફરજ : રામીબહેન વાજાજીવનમાં જરૂરિયાત મુજબ વસ્તુઓનો ઉપયોગથી પર્યાવરણનું સંરક્ષણ થઈ શકે : નાયબ વન સંરક્ષક ડો.મોહન...
વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં કુલ ૧૩૭૨૦ ખેડૂતો દ્વારા અલગ અલગ પાકમાં અપનાવાઈ પ્રાકૃતિક ખેતીવર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લામાં ૧૧૪૩૨ હજારથી પણ વધુ ખેડૂતોને વિવિધ શિબિરો થકી અપાઈ પ્રાકૃતિક...
અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણ દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ગત વર્ષે પણ અમરાવતી ખાડીમાં આજના...