પરમાણુ વિસ્ફોટનો ભોગ બનેલા હિરોશિમામાં બરબાદીના ડાઘ હજુ પણ દેખાય છે. હિરોશિમા શહેરની મધ્યમાં પરમાણુ બોમ્બનો ડોમ બનાવવામાં આવ્યો છે. તે પરમાણુ હુમલા અને તેમાં...
ફિલિપાઈન્સમાં બેસીને ભારત વિરુદ્ધ ષડયંત્ર રચનાર અમૃતપાલ સિંહને ભારત લાવવામાં આવ્યો છે. ગુરુવારે મોડી રાત્રે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા. NIAના અધિકારીઓ અહીં પહેલાથી જ હાજર હતા....
પ્રોજેક્ટ-75 સ્કોર્પિયન પ્રોગ્રામ હેઠળ છઠ્ઠી સ્કોર્પિયન સબમરીન ‘વાઘશીર’નું દરિયાઈ ટ્રાયલ શરૂ થઈ ગયું છે. આ સબમરીનને આવતા વર્ષે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવશે. ભારતીય નૌકાદળના...
સુરત જિલ્લામાં આવેલા કડોદરામાં આજે એક પિતા દ્વારા દીકરીની હત્યા કરવામાં આવી હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. સુવા બાબતે થયેલા ઝઘડામાં પિતા દ્વારા દીકરી...
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર ઝોનની ખાનગી પ્રાથમિક માધ્યમિક શાળાઓની ફી નિર્ધારણ કમિટી (FRC) દ્વારા નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પૂર્વે આ પ્રાથમિક-માધ્યમિક શાળાઓની ત્રણ વર્ષ...
વડોદરાના (Vadodara) મદનઝામ્પા રોડ પર પથ્થર ગેટ પાસે આવેલી કનૈયાલાલ રામજીભાઈ ગાંધી નામની દુકાનમાં ગઇકાલે તપાસ કરવામાં આવી હતી. વનસ્પતિ ઘીના વિક્રેતાને ત્યાં આરોગ્ય વિભાગે...
બાગેશ્વર ધામ સરકારના નામથી પ્રખ્યાત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ઉર્ફે બાબા બાગેશ્વરની ગુજરાત યાત્રા હાલ ગુજરાતભરમાં ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. ત્યારે આ મામલે આજે સુરત...