વર્ષ ૨૦૨૨-૨૩માં જિલ્લામાં કુલ ૧૩૭૨૦ ખેડૂતો દ્વારા અલગ અલગ પાકમાં અપનાવાઈ પ્રાકૃતિક ખેતીવર્ષ ૨૦૨૩-૨૪માં જિલ્લામાં ૧૧૪૩૨ હજારથી પણ વધુ ખેડૂતોને વિવિધ શિબિરો થકી અપાઈ પ્રાકૃતિક...
અંકલેશ્વર તાલુકામાંથી પસાર થતી અમરાવતી નદીમાં વિશ્વ પર્યાવરણ દિવસે અસંખ્ય માછલીઓનું મૃત્યુ થતાં પર્યાવરણ પ્રેમીઓમાં આક્રોશ ફેલાઈ ગયો છે. ગત વર્ષે પણ અમરાવતી ખાડીમાં આજના...
સુરત શહેરના સરથાણા વિસ્તારમાં છ વર્ષીય માસૂમ બાળકી નિરાધાર બનવાની હદયદ્રાવક ઘટના સામે આવી છે. આંબાના ઝાડ સાથે ફાંસો ખાધેલી હાલતમાં પિતાની લટકતી લાશ પાસે...
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં આવેલી એમ ડી પટેલ આર્ટસ કોલેજ તખતપુર કોલેજની વિદ્યાર્થીની ભાર્ગવી વર્ગીશકુમાર ભગોરાએ ખેલો ઇન્ડિયા માં...
એસઓજી દ્વારા સઘન તપાસ, સંચાલકોએ પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની એન્ટ્રી કરવી ફરજિયાત ગીર સોમનાથ યાત્રાધામમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ-સોમનાથ વગેરે જેવા પર્યટન સ્થળો પર ફરવા આવતા હોય...
સોમનાથ મહાદેવની પાઘ પૂજા અને ધ્વજાપુજા કરી ધન્યતા વ્યક્ત કરી સોમનાથ મંદિરની સુચારુ દર્શન વ્યવસ્થા અને સ્વચ્છતા માટે ટ્રસ્ટને અભિનંદન આપ્યા મધ્યપ્રદેશના બાગેશ્વર ધામના પીઠાધીશ...
૩૦ મે ના રોજ ગંગા દશેરા પર ધર્મ અનુરાગી ભકતો મહાઆરતીમાં જોડાઈને પુણ્ય અર્જિત કરી શકશે પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભાગીરથ દ્વારા પોતાના પૂર્વજોની આત્મશાંતિ...
વેરાવળના જીઆઇડીસી એસોસીએસન હોલ ખાતે મંગળવારે સી ફૂડ એક્સપોર્ટસ એસોસીએસન ઓફ ઇન્ડિયા (ગુજરાત રીજન) તેમજ વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએસન દ્વારા વેેેરાવળના ફિશ ઉદ્યોગપતિની MPEDA ના વાઇસ...