News Updates

Category : GUJARAT

GUJARAT

મિલકત માટે 6 લગ્ન, 200 કરોડ પર હતી નજર, લુંટેરી દુલ્હનની વાત સાંભળીને ભમી જશે મગજ

Team News Updates
ગાઝિયાબાદમાં રૂપિયા 200 કરોડની મિલકત હડપી લેવા માટે એક ઠગની ટોળકીએ યોજના બનાવી હતી. જેમાં કેન્સર પીડિત મહિલામા મંદબુદ્ધિ પુત્ર સાથે એક છોકરીના લગ્ન કરાવ્યા...
AHMEDABAD

ચોમાસા બાદ અમદાવાદમાં રોગચાળો વકર્યો, સપ્ટેમ્બર માસમાં 700થી વધારે ડેન્ગ્યુના કેસ નોંધાયા

Team News Updates
અમદાવાદમાં પણ પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગો અને વાઈરલ ફીવરના કેસમાં સતત વધારો થયો છે. જેના કારણે હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો...
GUJARAT

કેળાની ખેતી કરી ખેડૂત બન્યો અમીર, જાણો કેવી રીતે થયો એક વર્ષમાં 81 લાખ રૂપિયાનો નફો

Team News Updates
ખેડૂત 6 એકર જમીનમાં કેળાની ખેતી કરે છે. તેમના ખેતરના કેળાની ગુણવત્તા એટલી સારી છે કે, વેપારીઓ સીધા ખેતરમાં આવીને તેમની પાસેથી કેળાની ખરીદી કરે...
AHMEDABAD

વર્લ્ડ કપની મેચ જોવા જાવ છો તો હવે પાર્કિંગ માટે નહીં જવું પડે દૂર, સ્ટેડિયમની આસપાસ જ કરાઈ પાર્કિંગની વ્યવસ્થા

Team News Updates
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી વર્લ્ડ કપ મેચ રમાવા જઈ રહી છે. તેમાં પણ ભારત અને પાકિસ્તાન મેચને લઈને ટિકિટ, હોટલ, એરફેર પણ ફૂલ થઈ ગયા...
SURAT

સુરતના બ્રિજ પર બનાવવામાં આવ્યા ઈન્ડિયન આર્મીના મિશનના પેઈન્ટિંગ

Team News Updates
સુરત શહેરના પાલ અડાજણને જોડતા બ્રિજ પર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલા વિવિધ ઓપરેશનની પેઈન્ટિંગ દોરવામાં આવી છે, સુરત મહાનગરપાલિકાના આ કાર્યને ખુબ સારૂ કાર્ય...
GUJARAT

ટામેટાનુ ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ કપરી બની, 1 લાખ રુપિયા ખર્ચ સામે 2 રુપિયા કિલો વેચાઈ રહ્યા છે

Team News Updates
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર, ઈડર અને વડાલી સહિતના અનેક વિસ્તારમાં મોટા પ્રમાણમાં ટામેટાનુ વાવેતર થતુ હોય છે. ઈડરના સાબલવાડ વિસ્તારમાંથી ટામેટાં પાકિસ્તાન થઈને અખાતી દેશોમાં નિકાસ...
GUJARAT

યુપી, બિહાર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, અહીં યલો એલર્ટ જાહેર

Team News Updates
ચોમાસાની થોડી હિલચાલને કારણે હજુ પણ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વરસાદની સંભાવના છે. સોમવારે ઝારખંડ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો...
GUJARAT

દવાઓની અછત કે સારવારમાં બેદરકારી ! 31 મૃત્યુ માટે જવાબદાર કોણ ? હોસ્પિટલમાં હોબાળો

Team News Updates
આ મામલે મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે જો બેદરકારીના કારણે મોત થયા હોય તો દોષિતોને બક્ષવામાં આવશે...
GUJARAT

દિલ્હીથી ઝડપાયેલા ISISના આતંકીઓની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટનો હતો ઈરાદો

Team News Updates
ISISના આતંકીઓની પૂછપરછમાં એવુ પણ સામે આવ્યુ છે કે તેમના નિશાને અક્ષરધામ અને અયોધ્યા સહિત હિંદુ ધાર્મિક સ્થાનો હતા.ખાસ કરીને આતંકી શાહનવાઝની પૂછપરછમાં મોટા ખુલાસા...