GPSCના પૂર્વ ચેરમેન દિનેશ દાસાની UPSCમાં નિયુક્તી કરવામાં આવી છે. દિનેશ દાસાની UPSCમાં સભ્ય તરીકે નિમમૂક કરવામાં આવી છે. દિનેશ દાસાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ...
ગરબા રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. નવરાત્રિ પહેલા ચોમાસું (Monsoon 2023) ગુજરાતમાંથી વિદાય લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના પૂર્વાનુમાન મુજબ 8 ઓક્ટોબર...
જે ખેડૂતો શિયાળાની સિઝનમાં ગાજરનો પાક લેવા માંગતા હોય તેમના માટે પુસા સંસ્થાના નિષ્ણાત ડો. એ.કે. સુરેજાએ સુધારેલી જાતો વિશે વિગતવાર માહિતી આપી છે. ગાજરનું...
ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને AAP પાર્ટીના સાંસદ સંજયસિંહની અરજીને પ્રાયોરિટીમાં સાંભળવા હાઇકોર્ટે કર્યો ઇન્કાર છે. આ કેસની તત્કાલ સુનાવણી જરૂરી...
માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે ઘણી વખત કાઉન્સેલિંગ અથવા દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ ઇકો થેરાપી તમારા માટે સંપૂર્ણપણે અલગ અને ખૂબ જ સુખદ અનુભવ...
નવનિયુક્ત હોદેદારોનો સન્માન સમારોહ તથા એપ્લીકેશન લોન્ચિંગ સેરેમનીનું આયોજન રાજકોટ: લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન શ્રી ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટની યુવા પાંખ...