એક વ્હોટ્સએપ મેસેજથી સરકાર મદદે આવી:પરિવારના મેસેજ પછી વિદેશ મંત્રાલયથી માંડી ભારતીય દૂતાવાસની મદદ લીધી, ગુજરાતી દંપતીને તહેરાનથી છોડાવ્યું
આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં પોલીસ પરોવાયેલી છે, એવામાં અમદાવાદના એક દંપતીને ઈરાનના તહેરાનમાં ગોંધી રખાયું હતું. આ બાબતે પીડિત પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને મદદનો એક...