News Updates

Category : GUJARAT

AHMEDABAD

એક વ્હોટ્સએપ મેસેજથી સરકાર મદદે આવી:પરિવારના મેસેજ પછી વિદેશ મંત્રાલયથી માંડી ભારતીય દૂતાવાસની મદદ લીધી, ગુજરાતી દંપતીને તહેરાનથી છોડાવ્યું

Team News Updates
આજે અમદાવાદમાં જગન્નાથની રથયાત્રામાં પોલીસ પરોવાયેલી છે, એવામાં અમદાવાદના એક દંપતીને ઈરાનના તહેરાનમાં ગોંધી રખાયું હતું. આ બાબતે પીડિત પરિવારના સભ્યોએ ગૃહ રાજ્યમંત્રીને મદદનો એક...
GUJARAT

ભગવાનને મંદિરમાંથી બહાર લાવવાની તૈયારી શરૂ, 25 લાખ લોકો ઊમટવાની શક્યતા પુરીમાં રથયાત્રા શરૂ, ભગવાન 28 જૂને મંદિરમાં પરત ફરશે

Team News Updates
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંગળવારે બપોરે શરૂ થશે. આ પહેલાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, ખીચડી ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ રથનું પૂજન કરવામાં...
AHMEDABAD

100 વર્ષથી રથયાત્રામાં સવા લાખ ભાવિકોને જમાડે છે, 1 મહિનાથી કરે છે તૈયારી, કહ્યું- આજે અમારી ચોથી પેઢી સેવામાં,ક્યારેય કોઈ જમ્યા વિના ગયું હોય એવું બન્યું નથી!:સરસપુરની 15થી વધુ પોળ

Team News Updates
આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે...
GUJARAT

ગીતા પ્રેસ મામલે બેકફૂટ પર કોંગ્રેસ, જયરામના ‘સાવરકર’ નિવેદનથી પાર્ટી કેમ અસ્વસ્થ?

Team News Updates
ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી જ્યુરી કમિટીએ આ સન્માન માટે પ્રેસની પસંદગી કરી હતી. કોંગ્રેસ પાર્ટી તેનો...
VADODARA

મહારાણી ચિમણાબાઇની મૂર્તિ માટે 17 વર્ષથી રાજવી પરિવારનો સંઘર્ષ

Team News Updates
રાજવી પરિવારની ભેટ એવા ઐતિહાસિક ધરોહર ન્યાયમંદિરમાં 126 વર્ષથી સ્થાપિત મહારાણી ચિમણાબાઇની આરસપહાણની પ્રતિમાને સ્થળાંતરિત કરવા સરકારે આપેલી મંજૂરીનો અમલ 17 વર્ષે થયો નથી. મહારાણી...
GIR-SOMNATHGUJARAT

વેરાવળ : ઘરેથી ભાગી ગયેલી સગીર છોકરીને રેલવે કર્મચારીએ ચાઈલ્ડ લાઈનને સોંપી

Team News Updates
પશ્ચિમ રેલ્વેનું ભાવનગર ડિવિઝન તેના સમ્માનનીય મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા સાથે તેની સામાજિક જવાબદારી નિભાવવાનું ચાલુ રાખે છે. આ ક્રમમાં, ભાવનગર રેલ્વે મંડળના સીનિયર...
SURAT

સુરતમાં યુવક દોટ મુકીને સામેથી આવતી સ્કૂલબસ નીચે સૂઈ ગયો, રસ્તા પર જ તડપી તડપીને મોત

Team News Updates
સુરતના વરાછા બોમ્બે માર્કેટ પાસેની ઇશ્વરકૃપા સોસાયટી નજીક પગપાળા જઇ રહેલા યુવકે સામેથી આવતી સ્કૂલબસ નીચે પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું. સ્કૂલ બસના ડ્રાઈવરે...
AHMEDABAD

25થી વધુ દુકાનો બળીને ખાખ:અમદાવાદના કાલુપુર શાકમાર્કેટમાં મોડી રાતે ભીષણ આગ; ફાયરબ્રિગેડની 10 ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Team News Updates
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાક માર્કેટમાં મોડી રાત્રે વિશાળ આગ લાગી હતી. જેમાં શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
GUJARAT

ગુજરાતમાં Cyclone Biparjoy ની અસર, કચ્છ, મહિસાગર,અરવલ્લી અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી

Team News Updates
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી, થરાદ અને ધાનેરા પંથકમાં પણ ધોધમાર...
AHMEDABAD

અમદાવાદથી ઊડાન ભરનારી અનેક ફ્લાઈટ્સ ડીલે:ખરાબ હવામાનના કારણે જયપુર અને દિલ્હીની ફ્લાઇટ રદ્દ, બેંગ્લોર, દુબઈ અને દિલ્હી સહિતની 23 ફ્લાઈટના શિડ્યુલ ખોરવાયા

Team News Updates
અમદાવાદમાં મોડી રાતથી ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણના કારણે જ ગઈકાલથી જ સાવચેતીના ભાગરુપે ફ્લાઈટ્સનાં શેડ્યુલમાં અમુક પ્રકારનાં...