આંધ્ર- તેલંગાણામાં પૂરમાં 19 મોતને ભેટ્યા,વૈષ્ણોદેવીના માર્ગ પર ભૂસ્ખલન, 2 મહિલાના મોત, 3 ઘાયલ
દેશમાં વરસાદની મોસમ ચાલુ છે. આ દરમિયાન, સોમવારે જમ્મુ- કાશ્મીરના રિયાસી જિલ્લામાં માતા વૈષ્ણો દેવી મંદિરના નવા માર્ગ પર ભૂસ્ખલન થતાં ત્રણ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે...