હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. તેવી જ રીતે, સોમવાર ભગવાન ભોલેનાથને સમર્પિત છે. એવું માનવામાં આવે છે કે સોમવારે વ્રત...
મહાદેવ ગંગા માટે ત્ર્યંબકેશ્વર બનીને બિરાજ્યાપોતાના પર ગૌહત્યાનું પાપ લાગ્યા પછી મહર્ષિ ગૌતમ દેવી અહિલ્યા અને તેમના અન્ય શિષ્યોને પોતાની સાથે લઈ ગયા અને બીજી...
આજે સ્વતંત્રતા દિવસ છે. દેશના અનેક મહાપુરુષોએ પોતાના જીવનનું બલિદાન આપ્યું અને પછી 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી. સ્વતંત્રતા શું છે, તે વ્યક્તિ...
કાલભૈરવ ભગવાન શિવના 19 અવતારો પૈકી એક છે. કાળભૈરવ માગશર માસનીકૃષ્ણ પક્ષની અષ્ટમી પર પ્રગટ થયા હતા. ભૈરવ અવતાર સાથે જોડાયેલી ઘણી અલગ-અલગ માન્યતાઓ છે....
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંગળવારે બપોરે શરૂ થશે. આ પહેલાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, ખીચડી ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ રથનું પૂજન કરવામાં...
બાળકોનું જીવન કેવી રીતે સુધારવું તે આપણે મહાભારતમાંથી શીખી શકીએ છીએ. મહાભારતમાં બે વિશેષ પરિવારો છે, પહેલું પાંડવો અને બીજું કૌરવો. પાંડવ પરિવારમાં કુંતી અને...
ભારતીય મંદિરો આપણી આસ્થાના તેમજ સમૃદ્ધ ધાર્મિક વારસાના પ્રતિક છે. ભારતમાં આવા અનેક મંદિરો છે, જ્યાં દર વર્ષે કરોડોની કિંમતનો પ્રસાદ આવે છે. અહીં અમે...