AHMEDABAD:ખાનગી ટ્રાવેલ્સના પ્રવેશ પર દિવસ દરમિયાન પ્રતિબંધ યથાવત રાખ્યો,હાઇકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને પડકારતી અરજી ફગાવી
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે વર્ષ 2022માં જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં ખાનગી ટૂરિસ્ટ બસોને સવારે 8થી રાત્રિના 10 વાગ્યા સુધી શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ ફરમાવ્યો...
