મહાભારતમાંથી મળતો બોધ:બાળકોને સુખ-સુવિધાઓ કરતાં સારા સંસ્કાર આપવા પર વધુ ધ્યાન આપવું જોઈએ, તો જ બાળકોનું ભવિષ્ય સારું બની શકે છે
બાળકોનું જીવન કેવી રીતે સુધારવું તે આપણે મહાભારતમાંથી શીખી શકીએ છીએ. મહાભારતમાં બે વિશેષ પરિવારો છે, પહેલું પાંડવો અને બીજું કૌરવો. પાંડવ પરિવારમાં કુંતી અને...

