દેશભરમાં અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી રૂટ ઉપર શરૂ કરવામાં આવ્યો હતો. જેની માટે રાજય સરકારે 13.15 કરોડ રૂપિયાનો ખર્ચ પણ કર્યો હતો. તેમ છતાં
BCCIના ભૂતપૂર્વ વડા સૌરવ ગાંગુલીએ શુક્રવારે દિલ્હીના જંતર-મંતર પર કુસ્તીબાજોની ચાલી રહેલી હડતાલ વિશે કહ્યું, ‘મને ખરેખર ખબર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે,
વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે. વન-ડે વર્લ્ડ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાની છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અમદાવાદમાં
SoftBank સમર્થિત ઈ-કોમર્સ યુનિકોર્ન મીશોએ ફરી એકવાર 251 કર્મચારીઓની છટણી કરી છે, જે તેના કુલ કર્મચારીઓના 15% છે. કંપનીની ફાઈનાન્શિયલ હેલ્થ સુધારા અને ખર્ચમાં ઘટાડાને
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા સતત ચેકીંગ કરાઈ રહ્યું છે. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, રાજકોટ ખાતે આવેલ ‘સની
જામનગર શહેરના સોનલનગર વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના ઢોરના ડબ્બામાં રાખવામાં આવેલી ગાય માટે પૂરતી સુવિધાના અભાવે દરરોજ ચારથી પાંચ ગાયનાં મોત થતાં હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા છે. સવાર સુધી બે જવાનો શહીદ થયાના સમાચાર હતા.
IPL 2023: કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચેની મેચ દરમિયાન ફિલ્ડીંગ કરવા દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાને લઈ તે સિઝનમાંથી બહાર