ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારોની જાળમાં અઢી ફૂટની ઊંચાઈ અને આશરે 100 કિલોથી વધુ વજન ધરાવતું સ્ફટિકનું બનેલું શિવલિંગ આવતાં આશ્ચર્ય ફેલાયું છે....
અંકલેશ્વરમાં આમલાખાડી નજીક સુરત તરફ જતી કારમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જાણ ફાયરબ્રિગેડના લાશ્કરોને કરાતાં તેમણે ટીમ સાથે દોડી આવી આગ પર...
ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં રહેતા બે લાખ લોકોએ પાલિકાની બેદરકારીના કારણે હાલ વિચિત્ર સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ પાલિકા દ્વારા વીજકંપનીનું સાડા સાત કરોડ...
ભરૂચ પોલીસના કોસ્ટેબલ ધર્મેન્દ્રસિંહ ઓફિસમાં હતા ત્યારે એક વ્યક્તિએ ઓળખ જાહેર ન કરવાની શરતે નાનામાં કોલ દ્વારા તેમને ચોંકાવનારી માહિતી આપી હતી. કોલરે કહ્યું હતું...
સરદાર સરોવર ડેમમાંથી ત્રણ દિવસ પહેલાં નર્મદા નદીમાં છોડાયેલા પાણીએ ભરૂચ શહેરમાં તબાહી મચાવી હતી. શહેરમાં પૂરના પાણી ઓસરતાં જ શહેરમાં તબાહીનાં દૃશ્યો જોવા મળ્યાં...