હિંદુ ધર્મમાં દીવો પ્રગટાવવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી પૂજા સમયે દીવા પ્રગટાવવાની પરંપરા છે. પૂજાની શરૂઆત દીવો પ્રગટાવવાથી થાય છે....
આફ્રિકામાં ચાલી રહેલ SA20 લીગમાં કેપટાઉન અને પ્રિટોરિયાની ટીમો વચ્ચે ધમાકેદાર T20 મેચ જોવા મળી હતી. જેમાં બંને ટીમના બેટ્સમેનોએ ધુંઆધાર ફટકાબાજી કરી હતી. કેપટાઉનની...
આ પ્રસ્તાવિત વેચાણ અમેરિકા-ભારત વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરશે અને ઈન્ડો-પેસિફિક અને દક્ષિણ એશિયાઈ પ્રદેશોમાં આર્થિક પ્રગતિનો માર્ગ મોકળો કરશે. તેણે જણાવ્યું હતું કે પ્રસ્તાવિત વેચાણ...
વડોદરામાં તા.3 અને 4 ફેબ્રુઆરીના મેકરફેસ્ટ યોજાઈ રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનના ત્રણ સંશોધકોએ સમાજ ઉપયોગી પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. જેમાં ઓછા પાણીથી...
અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પશ્ચિમ ભારતમા હવાઈ માર્ગ માટે સૌથી વ્યસ્ત એરપોર્ટ છે. દેશ અને દુનિયાની અનેક ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટથી ડાયરેક્ટ કનેક્ટિવિટી ધરાવે છે....
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું અંતરીમ બજેટ રજૂ કર્યું છે. વડાપ્રધાને આ બજેટને મજબૂત ભવિષ્યની ગેરંટી ગણાવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વાસ્તવિક...