પાક. બાદ કેનેડાએ RAW પર આરોપ લગાવ્યો:ખાલિસ્તાન સમર્થકો સામે પીએમ ટ્રુડો લાચાર; કેનેડા આપણા રાજદ્વારીઓની કારકિર્દીની વિગતો માગે છે
5 જુલાઈ 2023ના રોજ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર પર એક લેખ પ્રકાશિત કર્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે ખાલિસ્તાની સંગઠનો નિજ્જરના મોતને ભારત...