ED અત્યારે 5,000 કરોડના મની લોન્ડરિંગ કેસમાં દુબઈથી ઓનલાઈન સટ્ટાબાજીની એપ ચલાવતા સૌરભ ચંદ્રાકર અને તેના બિઝનેસ પાર્ટનર રવિ ઉપ્પલની તપાસ કરી રહી છે. હવે...
ગણપતિ સ્થાપનાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દુધાળા દેવ ગણપતિના આગમનને લઈને શહેરભરમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી...
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓ સાથે થયેલી ઠગાઈની રકમ સાંભળશો તો ખ્યાલ આવશે કે, ગુજરાતીઓ ધંધા અને રોજગારમાં આર્થિક વ્યવહાર કે, લોભામણી નાણાંકીય સ્કીમમાં પૈસા રોકતા...
ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની...
હવામાન વિભાગે વરસાદને ફરી એકવાર વરસાદને લઈ આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી...