અનંતનાગમાં છઠ્ઠા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ:સેનાએ પ્રથમ વખત હેરોન ડ્રોનથી ગ્રેનેડ વરસાવ્યા; કાશ્મીરમાં અત્યાર સુધીમાં 6 આતંકવાદીને ઢાળી દીધા
કાશ્મીરના અનંતનાગમાં રવિવારે 17 સપ્ટેમ્બરે છઠ્ઠા દિવસે પણ એન્કાઉન્ટર ચાલુ છે. સેનાને આશંકા છે કે કોકરનાગના જંગલોમાં વધુ બે આતંકવાદીઓ છુપાયા છે. શનિવારે સેનાએ એક...