ડિયાજિયોના CEOનું 64 વર્ષની વયે નિધન:પુણેમાં જન્મેલા ઇવાનને પેટમાં અલ્સર હતું, તે 2013માં એક આલ્કોહોલિક બેવરેજ કંપનીના CEO બન્યા હતા
ડિયાજિયોના સીઈઓ સર ઈવાન માનેગેનું બુધવારે 64 વર્ષની વયે અવસાન થયું હતું. તેઓ ભારતીય મૂળના હતા અને આ મહિનાના અંતમાં નિવૃત્ત થવાના હતા. રોઇટર્સ દ્વારા...