રાહુલના રીઅર-વ્યૂ મિરર સ્ટેટમેન્ટ પર ધનખડનો કટાક્ષ:ઉપરાષ્ટ્રપતિએ કહ્યું- પાછળના અરીસામાં પણ જોવું જરૂરી, તેમાં દેશને કલંકિત કરનારાઓ દેખાય છે
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે મંગળવારે તેમના નિવાસસ્થાને ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવાઓના અધિકારીઓને સંબોધિત કર્યા. અહીં તેમણે કહ્યું કે આપણે પાછળના વ્યુ મિરરમાં જોવું જોઈએ અને તે...