વિશ્વ યોગ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારે 6 વાગે Y-જંક્શન ઉપર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાજરીમાં લોકો ઉજવણી કરવા પહોંચ્યા છે,...
ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંગળવારે બપોરે શરૂ થશે. આ પહેલાં સવારે મંગળા આરતી કરવામાં આવી હતી, ખીચડી ચઢાવવામાં આવી હતી. ત્યારબાદ રથનું પૂજન કરવામાં...
આજે ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા છે. ભગવાનના રથ નિજ મંદિરથી નીકળીને આજે જ્યારે મોસાળ સરસપુર ખાતે પહોંચશે ત્યારે સરસપુરમાં રથયાત્રામાં આવતા તમામ લોકોને પ્રસાદ સ્વરૂપે...
ગીતા પ્રેસને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી જ્યુરી કમિટીએ આ સન્માન માટે પ્રેસની પસંદગી કરી હતી. કોંગ્રેસ પાર્ટી તેનો...
પશ્ચિમ રેલ્વેનું ભાવનગર ડિવિઝન તેના સમ્માનનીય મુસાફરોને તેમના ગંતવ્ય સુધી પહોંચાડવા સાથે તેની સામાજિક જવાબદારી નિભાવવાનું ચાલુ રાખે છે. આ ક્રમમાં, ભાવનગર રેલ્વે મંડળના સીનિયર...
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલી હોલસેલ શાક માર્કેટમાં મોડી રાત્રે વિશાળ આગ લાગી હતી. જેમાં શાકભાજીની એક દુકાનમાં આગ લાગ્યા બાદ જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ...
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી હતી. શુક્રવાર અને શનિવારે ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં વરસ્યો છે. બનાસકાંઠાના અંબાજી, થરાદ અને ધાનેરા પંથકમાં પણ ધોધમાર...