ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં અમદાવાદ મેટ્રો કોર્ટ અરવિંદ કેજરીવાલ અને સંજયસિંઘ સામે સમન્સ નીકાળી ચૂકી છે. વળી, યુનિવર્સિટીના વકીલે બંને આરોપી કોર્ટમાં ઉપસ્થિત ન થતા...
યુનાઇટેડ પાવર લીફ્ટિંગ ઓફ ઇન્ડિયા દ્વારા જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાનારી નેશનલ પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં ભાગ લઈ સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા...
અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જોવા મળી હતી.અહીં વરસાદી પાણી ભરાવાની સમસ્યા તેમજ ખરાબ રસ્તાની સમસ્યા સામે આવી છે. વરસાદી પાણીમાં અનેક...
હવામાન વિભાગની અગાહીના પગલે ગત રોજથી વડોદરા શહેરમાં ધીમીધારે વરસાદ વરસતા વરસાદી માહોલ સર્જાયો છે. ગઈકાલે આખો દિવસ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા....
ગણપતિ સ્થાપનાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દુધાળા દેવ ગણપતિના આગમનને લઈને શહેરભરમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 19 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી...
છેલ્લા ત્રણ વર્ષમાં ગુજરાતીઓ સાથે થયેલી ઠગાઈની રકમ સાંભળશો તો ખ્યાલ આવશે કે, ગુજરાતીઓ ધંધા અને રોજગારમાં આર્થિક વ્યવહાર કે, લોભામણી નાણાંકીય સ્કીમમાં પૈસા રોકતા...
ઊંઝા તાલુકાના ઐઠોર ગામની સીમમાંથી પસાર થતી પુષ્પાવતી નદીના કિનારે ભગવાન ગજાનનનું મંદિર આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિરમાં રહેલા ગણપતિની...