અમદાવાદ ખાતેથી દેશની આંતરરાષ્ટ્રીય વિમાન સેવા દ્વારા ગીર પંથકની વિશ્વ વિખ્યાત કેસર કેરી વિદેશમાં નિકાસ કરવામાં આવી આવી રહી છે. ખાસ કરીને વિદેશમાં મોટા પ્રમાણમાં...
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા અખાદ્ય પદાર્થોનું વેચાણ અટકાવવા સતત ચેકીંગ કરાઈ રહ્યું છે. આ સર્વેલન્સ ચેકિંગ દરમિયાન સર્વેશ્વર ચોક, રાજકોટ ખાતે આવેલ ‘સની...
ભાવનગર જિલ્લામાં ડમીકાંડ અને તોડકાંડ મામલે ફરિયાદો નોંધાયા બાદ પોલીસે અત્યાર સુધીમાં ડમીકાંડ મામલે 33 અને તોડકાંડ મામલે 6 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ...
સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ધોળે દિવસે હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. કોર્ટ પરિસરથી માત્ર 100 મીટરના અંતરે એક યુવકની અજાણ્યા બે શખસ હત્યા કરી...
Ahmedabad: ખાનગી કંપની દ્વારા સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીનું સૌથી મોટુ દાન મળ્યુ છે. ખાનગી કંપનીના સહયોગથી સિવિલને 1.28 કરોડની રકમના ઉપકરણોની ભેટ મળી છે. જેમા...
રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકશાની અંગેનો અહેવાલ મળ્યો...