યુઝવેન્દ્ર ચહલ માટે ગુરુવારનો દિવસ ખુશીઓ લઈને આવ્યો હતો, જે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ચહલની ડિસેમ્બર મહિનામાં સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ભારતીય વનડે...
આગામી લોકસભાની ચૂંટણીના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ 3 અને 9 ડિસેમ્બર મતદારયાદીમાં નામ ઉમેરવાની છેલ્લી તક આપી છે. ઉપરાંત ઝોન કક્ષાએ કલા મહાકુંભ તેમજ...
આજથી એટલે કે 1લી ડિસેમ્બર 2023થી ઘણા નાના-મોટા ફેરફારો થયા છે. આજથી ભારતીય નાગરિકોને મલેશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી મળશે. આ સિવાય કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં...
ભારતીય યુવાનોને અઠવાડિયામાં 70 કલાક કામ કરવાની સલાહ આપીને ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેમણે કહ્યું છે કે સરકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર...
રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકા ગામના પાટીયા પાસે આવેલી સોસાયટીના પટમાંથી એક નવજાત બાળકનો દાટેલો મૃતદેહ મળી આવ્યો છે. બનાવની જાણ થતાં આજીડેમ પોલીસ સ્ટાફ...
કબડ્ડી ખેલાડી મનિન્દર સિંહ ભારતના પંજાબના દસુયાના ખેડૂત પરિવારનો છે.મનિન્દર સિંહનો જન્મ ભારતના પંજાબના હોશિયારપુર જિલ્લામાં થયો હતો. તેણે ખાલસા કોલેજ, અમૃતસરમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું...