રાજૌરીમાં આતંકીઓ સાથે અથડામણ, 5 જવાન શહીદ:સેનાએ પૂંછ હુમલામાં સામેલ આતંકવાદીને ઘેરી લીધા, 9 કલાક સુધી એન્કાઉન્ટર ચાલુ
જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં શુક્રવારે સવારથી સેના અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાના 5 જવાન શહીદ થયા છે. સવાર સુધી બે જવાનો શહીદ થયાના સમાચાર હતા.