News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3671 Posts - 0 Comments
NATIONAL

હેલિકોપ્ટર કે ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં આવતા તમામ સામાન પર કડક નજર રાખશે ચૂંટણી પંચ

Team News Updates
મુખ્ય ચૂંટણી કમિશનર મુજબ 2024 લોકસભા ચૂંટણીને પૂર્ણ કરવા માટે 2100થી વધારે સુપરવાઇઝર નિયુક્ત કરવામાં આવશે, જે ચૂંટણી પંચની આંખ અને કાનનું કામ કરશે. સાથે...
RAJKOT

રાજકોટના સેસન્‍સ જજ વાઘાણી સહિત ૩૧ સેસન્‍સ જજોની હાઇકોર્ટ દ્વારા બદલીના હુકમો

Team News Updates
રાજકોટના નવા મુખ્‍ય ડી.જજ તરીકે વિક્રમસીંગ બલવંતસીંગ ગોહિલ : રાજકોટ ઉપરાંત અમરેલી, પોરબંદર, મોરબી, સુરેન્‍દ્રનગર, જામનગર સહિતના જીલ્લા મથકોએ સેસન્‍સ જજ કેડરના જજોની બદલીઓ :...
NATIONAL

કોંગ્રેસ અને AAPને લોકસભાની ચૂંટણી પહેલા વધુ એક ઝટકો, 300થી વધારે કાર્યકરો જોડાયા ભાજપમાં

Team News Updates
દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વધુ એક ઝટકો પડ્યો છે. દાહોદના લીમખેડા, બાડીબારના કોંગ્રેસ અને AAPના 300થી વધારે કાર્યકરો ભાજપમાં જોડાયા છે. દાહોદના...
NATIONAL

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, જાણો સંપૂર્ણ માહિતી

Team News Updates
લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે ભારતમાં ચૂંટણીને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. 55 લાખથી વધુ...
NATIONAL

ગુજરાતમાં 7 મે મંગળવારના રોજ થશે લોકસભા ચૂંટણી માટે મતદાન, 4 જૂન મંગળવારે આવશે પરિણામ

Team News Updates
લોકસભા ચૂંટણી 2024ની તારીખો આજે જાહેર કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા 3 વાગ્યે પ્રેસ કોન્ફરન્સમાં તારીખોની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે...
GUJARAT

ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ST વિભાગની 300થી વધારે બસોનું કર્યુ લોકાર્પણ

Team News Updates
આજે અમદાવાદના GMDC મેદાનમાં ST વિભાગની બસોનું લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. જેેમાં હર્ષ સંઘવીએ 300 જેટલી બસોનું લોકાર્પણ કર્યુ છે. 15 મહિનામાં 1700થી વધારે...
NATIONAL

પેટ્રોલ અને ડીઝલ હજુ વધારે સસ્તું થશે! પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યું મોટું નિવેદન

Team News Updates
ઈન્ડિયન ઓઇલ આઉટલેટમાંથી ‘ઈથેનોલ 100’ના લોન્ચિંગ સમયે હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, OMCએ છેલ્લા ત્રણ ક્વાર્ટરમાં મજબૂત પ્રદર્શન કર્યું છે. છેલ્લા 3 ક્વાર્ટરમાં દેશની...
GUJARAT

ગૌતમ બુદ્ધની શિખામણ:જ્યારે તમારું મન વ્યગ્ર હોય ત્યારે કોઈ મોટો નિર્ણય ન લો, જો તમે ધીરજ રાખશો તો મોટી સમસ્યાઓનું નિરાકરણ આવશે

Team News Updates
ગૌતમ બુદ્ધ તેમના શિષ્યો સાથે પ્રવાસ કરતા હતા. પ્રવાસ દરમિયાન વિવિધ સ્થળોએ રોકાતા હતા. એકવાર બુદ્ધ તેમના શિષ્યો સાથે મુસાફરી કરી રહ્યા હતા અને તેમના...
GUJARAT

30 પછી રહેવું હોય સ્વસ્થ, તો મહિલાઓ જરૂર કરાવે આ ટેસ્ટ

Team News Updates
જો તમે લાંબુ આયુષ્ય ઈચ્છો છો તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, તમારા સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરવું અને તે પરીક્ષણો નિયમિતપણે...
GUJARAT

જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી, કાર બળીને ખાખ

Team News Updates
રાજકોટના જેતપુરમાં કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જેતપુરના નવાગઢ ઓવરબ્રિજ પર કારમાં આગ લાગી હતી. તેમજ કાર ચાલક CNG ગેસ ભરાવીને ઘરે...